SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ સમ્યગદર્શન વીમે કદાપિ ન લે, કેમકે કદાચિત વહાણ ડુબી જાય ને વિમાની રકમ ચૂકવવી પડે તે પણ પિતે પૂરેપૂરી રકમ ચુકવી શકે ને પિતાની નીતિ ને પ્રતિષ્ઠાને આંચ ન લાવે. આવી નીતિમત્તાને લીધે દલપતભાઈ શેઠની પેઢીનું નામ દેશપરદેશમાં પ્રસિધિને પામેલું. હવે વૃધ્ધાવસ્થા આવતાં શેઠે પેઢીને બધે કારભાર વિશ્વાસુ મુનિમને પેલા ને સાથે ખાસ ભલામણ કરેલી કે પિતાની મુડીથી વધારે રકમને વીમે કદાપિ ન ઉતારે, અને આ નિયમ ચોપડાના પાને પણ લખ્યું હતું. આયુષ્ય પુરૂ થતાં શેડ અવસાન પામ્યા, પણ કાંતિલાલની ને પેઢીની બરાબર સંભાળ રાખવાનું મુનિમજીને સેંપી ગયેલા. કાંતિલાલ સ્વભાવને ઘણું જ સરળ હતું, ને દીલને ઘણે નરમ હતું, પણ તેના સદભાગ્યે મુનિમ ઘણો વિશ્વાસ ને ધંધાને અનુભવી હતે, ને ઘરમાં પત્ની પણ ઘણી વ્યવહાર કુશળ, ઘરરખું ને દેવ ગુરૂ ધર્મમાં પરમ આસ્થા રાખવાવાળી ને પરમ ભક્તિ કરવાવાળી હતી. તેથી કાંતીલાલ જીવન વ્યવહાર બહુ શાંતિથી ચાલ્યા કરતે. કાંતીલાલ પણ શ્રાવકના આચાર ભાવથી પાળતે તેથી જ સૂર્યાસ્ત પહેલા પેઢીએથી નીકળી જતે ને ઘરે આવીને જમી કરીને બંને માણસ પ્રતિક્રમણદિ કરતાં. મુનિમજી મોડેથી પેઢીનું કામ પતાવી, પેઢી બંધ કરી, પેઢીની ચાવીઓ ઘરે આવી ને આપી જતાં, આ પ્રમાણે તેમને રેજીદે કાર્યક્રમ મુનિમજી નિષ્ઠાપૂર્વક કરતાં હતાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy