SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ "સમ્યગ્દર્શનના ૬૭ ખેલ ૩૧૧ દૃષ્ટાંત :- શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં જિનદત્તપુત્ર અને સાગરદત્તપુત્રના અધિકાર છે. અને મિત્રો છે. છતાં અનેના સ્વભાવમાં આભજમીન જેવા ક્રક છે. જિનદત્તપુત્ર શ્રદ્ધાળુ છે, જયારે સાગરદત્તપુત્ર અહુ શંકાશીલ સ્વભાવના છે. એક વાર અને મિત્રા ફરવા નીકળ્યા છે. ત્યારે એક વૃક્ષ નીચે મયુરી (ઢેલ)ના એ ઇંડા જોયા. તેમણે તે ઈંડા લઈ લીધા ને ઘરે લઈ આવ્યા. બંને મિત્રોએ અકેક ઇંડુ લઈ તે સારીરીતે સેવાય તેવી ગઠવણ કરી. જિનદત્તને પાકી શ્રધ્ધા હતી કે ઇંડુ સેવાશે જ અને તેમાંથી મારતું ખર્ચો થશેજ, એટલે એની સાથે રમવાની મજા આવશે. તેથી તે ધીરજ રાખી શ્રધ્ધાપૂર્વક રાહ જોવા લાગ્યા. જ્યારે -સાગરદત્તપુત્ર શંકાશીલ સ્વભાવવાળા હાવાથી ઈંડાને રાજ હલાવવા લાગ્યા. તેથી ઈંડું ગળી ગયું ને ગર્ભના જીવ નાશ પામ્યા. જયારે જિનદરો શ્રધ્ધા રાખી રાહ જોઈ તાં સમય પાકયે ઇંડામાંથી મારના મચ્ચાના જન્મ થયા અને તેને રમવા માટે માર મળ્યા. આ રીતે જે સાધક જિનવચનમાં પરિપૂર્ણ શ્રદ્ધા રાખે છે, તેને મારૂપી મયુર અવશ્ય મળે છે એમ શ્રી સુધર્માસ્વામી કહે છે. શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે - શ’કાએ સમ્મત' નાસઈ ' । જિનવચનમાં શંકા કરવાથી સમક્તિ નાશ પામે છે. (૨૨) ક‘ખા (કાંક્ષા) – જિનેશ્વર પ્રણીત દયામૂલે અહિંસા ધર્મ છેડી ચમત્કાર, મિથ્યા આડંબર કે અન્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy