SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ . સમ્યગદર્શન હેવો જોઈએ (આને જૈનદર્શને “નિવેદ” કહ્યો છે.) અને જ્ઞાન પામવાની પરમ આતુરતા (આને સંવેગ કહ્યો છે.) હોવી જોઈએ, ત્યારે તે જીવાત્મા આ પરમ જ્ઞાન પામે ને પરાં શાન્તિમ કહેતા મોક્ષને પામે છે. તીર્થકરેએ આ જ વાત કરી કે સમ્યગુદર્શન જ્ઞાનને સમ્યકજ્ઞાન ને ચારિત્રને સમ્યક ચારિત્ર—બનાવે-જેની આરાધનાથી–“જ્ઞાન કિયાભ્યાં મિક્ષ અર્થાત્ જ મેક્ષ પામે. જે શ્રધ્ધાનંત નથી તેનું શું થાય તે હવે કહે છેઅક્ષાશ્રદ્ધાનશ્ચ સંશયામા વિનશ્યતિ નાયં લોકેશસ્તિ ન પરે ન સુખ સંશયાત્મનઃ | (પરંતુ) જેને જ્ઞાન નથી અને શ્રધ્ધા નથી એ (ધર્મશાસ્ત્રોમાં) સંશયકરનારે અજ્ઞાની જીવાત્મા નાશ પામે છે, અર્થાત્ મુક્તિ પામતે નથી-સંસારની ૮૪ લાખ જીવાનિને પરિભ્રમણમાં એ તે રખડે છે કે તેનો પત્તો લાગતું નથી. તેવા સંશયાત્માને આ લેક કે પરલોકમાં ક્યાંય સુખ નથી. અર્થાત દુઃખમય દુર્ગતિને જ પામે છે. ' ખ્રિસ્તિધર્મે શ્રધ્ધાને “FAITH? “ફેઈથ” કહી છે. અને તેમના ધર્મગ્રંથ બાઈબલમાં તેનું ઘણું મહત્વ બતાવ્યું છે. આખે ધર્મ જ ફેઈથ ને “બીલીફ (Beliet-માન્યતા ઉપર ટકેલે છે. મુસ્લિમ ધર્મમાં પણ “ખુદાતલા” કે “અલ્લાહ માં શ્રદધાં રાખવા કહ્યું છે, આમ દરેક ધર્મમાં શ્રદ્ધાને અપાર મહિમા કહ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy