SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિરાગને તજ્યા વિના સમ્યગ્દર્શન નહિ ? કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગના વેગે મૂઢતા અને યુગ્રાહિતા જલદી જમી શકે છે. જેમ કામરાગ અને નેહરાગની હાજરી હોય, તે છતાંય જે તે જોરદાર ન હોય તે તે ગુણાનુરાગનેય રોકી શક્તા નથી અને ઠેઠ સમ્યક્ત્વની પ્રાપ્તિનેય રોકી શકતા નથી, તેમ દષ્ટિરાગ જે સામાન્ય કેટિને હાય, કુટુંબાદિના કારણે મિથ્યાદર્શન મળી ગયું હોય અને એ ગમી ગયું હોય, ગ પણ જે આ મારું મિથ્યાદર્શન જ સારું અને બીજાં બધાંય ખરાબ જ એવા ભાવને પેદા કરનારો એ રાગ ન હૈય; તે એવા રાગની હયાતિમાં સામાન્ય ગુણાનુરાગ ન જ પ્રગટે એમ કહેવાય નહિ. જો કે દૃષ્ટિરાગ સામાન્ય કેટિને પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી સમ્યગ્દર્શન ગુણ તે પ્રગટી શકે જ નહિ એટલે સદ્દધર્મને પામવાની અભિલાષાવાળા માટે તે એને છાંયે પણ જવા જેવું નથી. દષ્ટિરાગ જ્યાં જરાક જોરદાર બને છે, એટલે કેઈ પણ તત્ત્વની વાત આવે, કે દેવ-ગુરુ–ધર્મના સ્વરૂપ સંબંધી વાત આવે, ત્યાં એ અંતરાય કર્યા વિના રહેતું નથી. રિાગને એ સ્વભાવ છે કે-સ-ચારાનો વિવેક અમ દે નહિ. “મારું તે સાચુંએ જાય છે, + પર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy