SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) એટલે પોતાના પતિ વિગેરે પ્રત્યે નિકળ્યુટ ભાવથી વર્તે, સાસુપર ભકિત રાખે, સ્વજનેમાં વાત્સલ્ય ગુણને ધારે, બંધુ વર્ગમાં સ્નેહુવતી હોય તેમજ સદા પ્રસન્ન મુખથી રહે એ કુળ વધુના લક્ષણ છે. ગમે તેવા સંકટ સમયે પણ કુળવધુ પોતાના પતિને અનાદર કદિ ન કરે. કારણ કે જુમધું જ , कुष्ठांगं व्याधिपीडितम् । आपत्सु च गतं नाथं, न त्यजेत्सा महासती" ॥ એટલે—જે સ્ત્રી પિતાને પતિ પાંગળો હોય, અંધ કે કુબળ હોય, કેઢિીયે કે વ્યાધિથી પીડાતો હોય તેમજ આપત્તિમાં આવી પડેલ હોય, છતાં તેને ત્યાગ તો શું પણ અનાદર પણ ન કરે, તેના પ્રત્યે અખંડ ભકિત ધારણ કરે, તે મહાસતી કહેવાય. કેટલીક કાંતાઓ ગમે તે પુરૂષની સાથે હાસ્ય વિગેરે કરતાં તથા અલંકારેને મેહમાં ફસાઈને પતિને સતાવતાં શરમાતી નથી, એ દુષણ તને ન લાગે અને આ લેકમાં બતાવેલ બીજા દૂષણથી પણ બચવાનો પ્રયત્ન કરજે. કેઈવાર કંઈ સામાન્ય વાત પણ ભવિષ્યમાં ગંભીર પરિણામ લાવી મૂકે છે. માટે દરેક બાબતને લાંબે વિચાર કરીને પગલું ભરજે. કહ્યું છે કે– " “દારો વેશ નિત્ય, गवाक्षा वेक्षणं तथा । असत्पलापो हास्यं च, ટૂષi @ાપિતા” | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy