SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ : જિનદેવદન રાગદ્વેષૌ ચ તૌ દોષો તેષામાદશાધ્યમી. (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) વીર્યંતરાય (૪) ભાગાંતરાય (૫) ઉપભાગાંતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરિત (૯) ભય (૧૦) શૈક (૧૧) જુગુપ્સા=નિંદા (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ (૧૮) દ્વેષ આ રીતે સ્વાશ્રયી અપાયાપગમ અતિશય. (મ) પરાશ્રયી અપાયાપગમ અતિશય કે જેનાથી ઉપદ્રવ નાશ પામે. એટલે જ્યાં ભગવાન વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસો જોજન સુધીમાં પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ આદિ થાય નહી. ૨. જ્ઞાનાતિશય : જેનાથી ભગવાન લેાકાલેાકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણકે તેમને કેવલજ્ઞાન છે તેથી કાંઈ પણ તેમને અજ્ઞાન રહી શકતું નથી. ૩. પૂજાતિશય : જેનાથી શ્રી તીર્થંકર સર્વપૂજ્ય છે એટલે ભગવતની પૂજા રાજા, ખલદેવાદિ, દેવતા-ઇંદ્ર આદિ કરે છે, અગર કરવાની અભિલાષા કરે છે તે. ૪. વચનાતિશય : જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે તે. કારણકે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણુ સહિત છે. તે ચુણા નીચે પ્રમાણે છે : ૪૧ તીર્થંકરની વાણીના ૩૫ ગુણ સંસ્કારવત્ત્વમઔદાર્યસુપચારપરીતતા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy