SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ : જિનદેવદર્શન પીયૂષતાં તવ ગિર સમુદીયંતિ, પીત્વા યતઃ પરમહંમદસંગભા, ભવ્યા વ્રજતિ તરસાડગજરામરત્વમ. અર્થ—આપની વાણી ગંભીર હૃદયરૂપ સમુદ્રમાંથી ઉત્પન થએલ અમૃતત્વ બહાર કાઢે છે તે યોગ્ય જ છે કારણકે તેનું પાન કરી ઉત્કૃષ્ટ હર્ષના સંગને સેવનાર ભવ્ય પ્રાણીઓ શીધ્રપણે અજરત્વ અને અમરત્વને પામે છે. અર્થાત અમૃતપાન કરવાથી અજરામરપણું પ્રાપ્ત થાય છે તેવી રીતે આપની વાણીનું પાન કરવાથી અજરામરપણું પ્રાપ્ત થાય છે. તેથી તે અમૃતનું પાન છે એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. (અને દિવ્યધ્વનિ તે યથાર્થ નામ છે.). ૩૫ ચોથા ચામર નામના પ્રાતિહાર્ય વિશે ભાવના સ્વામિન્ ! સુદ્રમવનમ્ય સમુત્યતંતે મયે વદંતિ શુચય: સુરચામરૌઘા, ચેડમે નતિ વિદઘતે મુનિપુંગવાય તે સૂનમૂર્ધગતયઃ ખલુ શુદ્ધભાવા, અર્થ–હે સ્વામિન! હું એમ માનું છું કે પવિત્ર એવા દેવતાએ વીંઝેલા ચામરેને સમૂહ અત્યંતપણે નીચા નમીને ઊંચે ઊછળતે હેઈ એમ કહે છે – જણાવે છે કે જે મનુષ્ય આ મુનિપુંગવ – મુનિમાં પ્રધાન એવા શ્રી તીર્થકરપ્રભુને નમસ્કાર કરે છે તે ખરેખર નિશ્ચયે ઊંચી ગતિવાળા અને શુદ્ધ ભાવવાળા થાય છે અર્થાત્ ચામરો જણાવે છે કે, અમે પણ પ્રભુ આગળ નીચા નમીને પછી ઊંચા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy