SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ : જિનદેવદશ ન કર્તા ઃ આત્માનંદ સભા, ભાવનગર)માં જણાવેલું છે, પરન્તુ આનાથી પણ પ્રાચીન સમયમાં ફ્ક્ત એ ગાથાથી જ પ્રાથના કરવામા આવતી હતી, કારણકે શ્રી હરિભદ્રસૂરિએ ચાથા પચાશકની ગાથા ૩૨-૩૪માં જયવીયરાય’અને લેગવિરુદ્ધચ્ચાએ’એ એ ગાથાએથી ચૈત્યવંદનના અંતમાં પ્રાર્થના કરવાની પૂર્વપરપરા બતાવેલી છે. (જુએ ‘જયવીયરાય’ સૂત્ર પર ટિપ્પણી પૃ. ૩૯ પંડિત સુખલાલજીકૃત હિન્દી અનુવાદ અને ટિપ્પણી આદિ સહિત પાંચપ્રતિક્રમણ, પ્ર૦ શ્રી આત્માન૬ જૈન પુ. મંડલ, આગ્રા) . તે સૂત્રને ગુજરાતી કવિતામાં આ પ્રમાણે ઉતાર્યું છે : જય વીતરાગ ! જગદ્ગુરુ !, ભગવન્ તારા પ્રભાવથી હાજો; ભનિવેદ ને માર્ગોનુસારિતા ને ઇષ્ટસિદ્ધિ. લે કવિરુદ્ધના ત્યાગ, ગુરુજનપૂજા પરમારથકૃત્યા; સદ્ગુરુ-યાગ ને તેના, વચનનું પાલન અખંડ ભવ સુધી હૈ. વીતરાગ ! તુજ શાસ્ત્ર, નિદાન ખંધન યદિ નિષેધેલું; તેપણુ તુજ ચરણાની, ભવભવ સેવા સદા મને હાજો. નાથ! તને પ્રણયૈથી, ક્ષય મમ દુ:ખ ને કોના થઈને; હાજો સમાધિમૃત્યુ, અને ખેાધિના લાભ સ મગલે મંગલ, સવ પ્રાપ્ત થાશે. જે; પ્રધાન સ ધમે જે, જૈન જય. ‘જયવીયરાય’ કહ્યા પછી સ્તુતિ કરનાર પોતે પોતાનામાં સદા પૂજા, સત્કાર, સન્માન, સમકિતની પ્રાપ્તિ વગેર નિમિત્તે અને તમાં તે દરેકના વૃદ્ધ થાય તે માટે ભાવતપરૂપ મગલાચરણ નિમિત્તે કાર્યાત્સગ કરે, અને તે હેતુથી જનમુદ્રા Jain Educationa International કલ્યાણહેતુ શાસનના For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy