SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમના હેતુ સાથે સૂત્રો : હS જે સુબુદ્ધિથી વસ્તુવરૂપ સમજી હું આ વખતે પ્રભુસ્તુતિ કરી રહ્યો છું તેવી સુબુદ્ધિ મારામાં સ્થિર રહે એ હેતુથી આ મંગલાચરણની આવશ્યકતા રહે છે. ખીજુ કારણ એ પણ છે કે અમુક સૂત્રેાથી પ્રભુની સ્તુતિ કર્યાં પછી આપણે જે આગળ ચાર પ્રકારની સ્તુતિ ખતાવી ગયા તેનાથી ગૂંથાયેલા અમુક સ્તવનથી હું હવે પછી પ્રભુની જે સ્તવના કરનાર છું, તે સ્તવના શુદ્ધ ભાવરૂપે મને પરિણમે અને મારામાં શાંતિ વસે તેવા હેતુથી તે સ્તવના પહેલાં પ્રથમ માંગલાચરણુરૂપે પૉંચપરમેષ્ઠીને નમસ્કાર કરવા આવશ્યક છે. આ પાઠ ચૌક પૂવ માંહેલે છે માટે આ સ્થલે યાદ રાખવાનું છે કે પૂત્ર' ભણવાના અધિકાર પુરુષોને છે પણ સ્ત્રીઓને નથી, તેથી આ પાઠ પુરુષોને જ એલવાના છે અને સીએએ આ પાર્ડને બદલે મંગલ માટે નમારિ હુ તાણું' એટલુ જ અથવા પૂર્ણ નવકાર ભણવાનાં છે. . હવે સ્તવન ખેલવાનું આવે છે. તે સ્તવનમાં પૂર્વે કહી ગયા તે ચાંચાદ્ધિ ચાર સ્તુતિરૂપે છે તેથી તે ચારે પ્રકારનાં સ્તવન અહીં ઉદાહરણરૂપે આપીશું. ૧, ચાંચાપૂવ ક સ્તવન (રાયજી અમે ન હિંદુવાણા કે રાજ ગરાસિયા ૨ લેા – એ દેશી) જિનજી ચંદ્રપ્રભુ અવધારા કે નાથ નીહાલો રે લે. અમણી બિરૂદ ગરીબનવાજ કે વાચા પાલો ૨ લેા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy