SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે. તારીખ (૧) શંકા : જિન વચનમાં શંકા કરવી તે (ર) કાંક્ષા : અન્યધર્મીની અભિલાષા કરવી તે શ્રી જૈન તત્ત્વસાર અતિચાર (૩) વિચિકિત્સા : ધર્મના ફલ વિષે સંદેહ કરવો તે (૪) પરમતની પ્રશંસા ; અન્યધર્મીઓની પ્રશંસા કરવી તે (૫) પરમત સંસ્તવ અન્ય ધર્મીઓ તથા કુલીંગીઓનો પિરચય કરવો તે છે ઉપરના પાંચે અતિચારો તથા સમ્યક્ત્વને મલિન કરનારી પ્રવૃત્તિઓ ટાળવાથી સમક્તિ નિર્મલ આવી રીતે શુદ્ધ સમ્યક્ત્વને સમજીને હાર્દિકભાવે તેનો સ્વીકાર અને મિથ્યાત્વદશાનો ત્યાગ કરવારૂપ આજથી સમ્યક્ ગુરૂ શ્રી શાસનોદ્ધારક ગુરૂ ..પૂજ્ય નામથી સંલગ્ન શ્રી પૂજ્ય ગુરૂદેવ શ્રી/પૂ. ગુરૂણી શ્રી ની પાસે સમ્યક્ત્વ ગ્રહણની પ્રતિજ્ઞા કરૂં છું. નામ : ગામ : Jain Education International ...... વિશેષ નોંધ શ્રાવકના બારવ્રતો અહિંસા – અણુવ્રત પહેલું સ્થૂલ (દેશ થકી) પ્રાણાતિપાત વિરમણ વ્રત : છ કાયના જીવોની હિંસા કરવી, કરાવવી, કરતાને અનુમોદન કરવું તેનાથી પણ પાપકર્મનો બંધ થાય છે. ભૂતકાળમાં મારા આત્માએ જે કંઈ હિંસાના ભાવ કર્યા છે તેની અલોચના, નિંદા, ગર્હા કરીને તેવા પાપના ભાવોને વોસિરાવું છું. સર્વથા હિંસાનો ત્યાગ કરવો જોઈએ પરંતુ મારી એવી r For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy