SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ૪૪૮.બીજા અને ત્રીજા ગુણસ્થાનકે શા માટે ન કહ્યો ? ઉત્તર બીજા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ યોગનો અભાવ હોવાથી ન થાય તથા ત્રીજા ગુણસ્થાનકે પણ જીવોને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી માટે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. પ્રભ ૪૪૯. પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર : દેશવિરત ગુણસ્થાનકમાં રહેલા સાત કર્મના બંધક ઉત્કૃષ્ટ યોગવાળા જીવો પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૦.ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીયનાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શાથી ગણાય? ઉત્તર અનંતાનુબંધી કષાય બંધાતું ન હોવાથી તેના દલિકો અધિક અપ્રત્યાખ્યાનાદિને મળતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ગણાય. પ્રશ્ન ૪૫૧. પ્રત્યાખ્યાંનીય કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શાથી ગણાય ? ઉત્તર : : પાંચમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન કષાય બંધાતા ન હોવાથી તેના દલિકો - પ્રત્યાખ્યાનીયને અધિક મળતાં ત્યાં તેનો ઉત્કૃષ્ટ બંધ ગણાય છે. પ્રશ્ન ૪૫૨. જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય પ, યશનામ કર્મ, ઉચ્ચ ગોત્ર અને શાનાદનીય એ ૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમાં ગુણસ્થાનકમાં વિદ્યમાન ઉત્કૃષ્ટ યોગે રહેલા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૩.આ પ્રકૃતિઓનો પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકે શા માટે કહ્યો ? મોહનીય આયુષ્ય બાંધતા ન હોવાથી તેના દલિકો અધિક મળે તથા દર્શનાવરણીય કર્મમાં નવને બદલે ચાર પ્રકૃતિઓ બંધાય છે તેને મળે તથા નામ કર્મમાં સઘળા દલિકો યશને મળે છે માટે આ ગુણસ્થાનકે કહેલ છે. પ્રબ ૪૫૪.પુરષદ સંજવલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર આ પાંચ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનકે પોત પોતાના ભાગે ક્ષય થતાં ઉત્કૃષ્ટ યોગે વર્તમાન જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૫. પુરુષવેદાદિનો પ્રદેશબંધ નવમા ગુણસ્થાનકે શા માટે કહ્યો ઉત્તર ઉત્તર ઉત્તર આ પ્રકૃતિઓને હાસ્ય-રતિ-ભય-જુગુપ્સાનો ભાગ અધિક મળતો હોવાથી નવમાં ગુણસ્થાનકનું ગ્રહણ કરેલ છે. પ્રશ્ન ૪પ૬. શુભ વિહાયોગતિ આદિ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર શુભ વિહાયોગતિ-મનુષ્પાયુષ્યદેવત્રિક-સુભગત્રિક-વૈક્રીયદ્ધિક-સમચતુરસ્ત્ર સંસ્થાન-અશાતાદનીય અને વ્રજ8ષભનારા સંઘયણ આ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy