SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ર૪૭. આહારક વર્ગવ્યા બાદ કઈ વર્ગમા આવે ? કયાં સુધીની તે ગણાય છે ? આહારક ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક વર્ગણાઓ જે બને તે આહારક માટે અગ્રહણ યોગ્ય તથા તૈજસ શરીરને અગ્રહણ યોગ્ય વર્ગણા બને છે તે અનંતા પરમાણુની વૃદ્ધિએ અનંતા સ્કંધો સુધી જાણવી. પ્રશ્ન ૨૪૮.આહારક તૈજસને અગ્રહણ યોગ્ય શાથી ગણાય ? ઉત્તર આહારકના સ્કંધો કરતાં પરમાણુ યુગલો અધિક થાય છે અને સુક્ષ્મ બનતી હોવાથી અગ્રહણ યોગ્ય ગણાય તથા તૈજસ માટે પુદગલો ઓછા અને સ્કુલ ગણાતા હોવાથી તૈજસ માટે અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૪૯. તૈજસ ગ્રહણ યોગ્ય વર્ગણા કોને કહેવાય ? કેટલી હોય ? ઉત્તર તૈજસ અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિકના સમુદાયરૂપ કંધોને તૈજસ ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા કહેવાય છે. એમ ક્રમસર એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણાથી અનંતમા ભાગ જેટલી વર્ગનાઓ બને તે તૈજસ ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય છે. પ્રશ્ન ૨૫૦.તૈજસ ઉત્કૃષ્ટ ગ્રહણ યોગ્ય વગણા પછી કઈ વર્ગણા આવે ? તે ક્યા પ્રકારની ગણાય છે ? તેજસ ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિકવાળી વર્ગણાઓ જે આવે (બને) તે તૈજસ અગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય તથા ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. પ્રમ ૨૫૧.તૈજસ-ભાષા-અગ્રહણ યોગ્ય વર્ગણા શાથી ગણાય ? તૈજસ ગ્રહણ માટે જે પુદ્ગલો જોઇએ તેનાથી અધિક પુદગલોવાળી થાય છે તથા સુક્ષ્મ અવગાહનાવાળી બને છે. માટે તૈજસ અગ્રહણ યોગ્ય ગણાય તથા ભાષા માટે સુક્ષ્મ પુદ્ગલો એટલે અધિક પુદ્ગલો જોઇએ તેનાથી ઓછા પુલોવાળી અને સ્થલ હોવાથી ભાષા અગ્રહણ યોગ્ય બને છે. પ્રશ્ન ૨૫૨. ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણા કયારે થાય ? કેટલી હોય ? ઉત્તર ભાષા અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક્કાળી જે વર્ગણાઓ બને તે ભાષા ગ્રહણ યોગ્ય જધન્ય વર્ગગા ગણાય છે ત્યાંથી એક એક પરમાણુ અધિકવાળી અનંતી વર્ગણાઓના સ્કંધો સુધી ગ્રહણ યોગ્ય એટલે ભાષા ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાઓ ગણાય છે. પ્રભ ૨૫૩. ભાષા ગ્રહણ યોગ્ય વણા બાદ કઈ વર્ગણા હોય ? કેટલી હોય ? ભાષા ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા બાદ એક પરમાણુ આદિ અધિકવાળી વર્ગણાઓ ભાષા માટે તથા શ્વાસોચ્છવાસ માટે અગ્રહણ યોગ્ય વર્ગણારૂપે બને છે તે અનંતી વર્ગણાઓ હોય છે. ઉત્તર ઉત્તર તેજસ , ઉતાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy