SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ - ૨૧ , , ચોથા ઇ માયાનો , , , , પાંચમાં , , લોભનો , , આ પ્રકૃતિઓ અશુભ છે. તેનો ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં જઘન્ય રસબંધ થાય તે કારણથી ક્ષેપક શ્રેણીવાળા જીવ લીધેલ છે. પ્રશ્ન ૧૧૩. જ્ઞાના. ૫, દર્શના ૪, અંત. ૫ - આ ચૌદ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કયા ગુણ. કે થાય ? કયા જીવો કરે ? ઉત્તર ઉપર જણાવેલ ૧૪ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ દશમાં ગુણ.ના છેલ્લા સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૧૪.સૂક્ષ્મત્રિક વિકલેન્દ્રિયત્રિક-વૈક્રીયપર્ક તથા ચારઆયુ. આ ૧૬ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કયા કયા જીવો કરે છે? સૂકમત્રિક (સૂકમ-અપર્યાપ્ત-સાધારણ) વિકલેન્દ્રિયત્રિક (બેઈ. તેઈ. ચકરીન્દ્રિય જાતિ) વૈકીયષર્ક (નરકગતિ નરકાનુપૂર્વી દેવગતિ દેવાનુપૂર્વી વૈકીયશરીર-વૈક્રીય અંગોપાંગ) તથા ચારઆયુષ્ય આ ૧૬ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ મનુષ્યો તથા તિર્યંચો કરે છે. પ્રશ્ન ૧૧૫. સોળ પ્રકૃતિઓમાં પુણ્ય પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? ઉત્તર ઉપર જણાવેલ સોળ પ્રકૃતિઓમાં ૭ પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિઓ હોય છે. આયુ.૩-દેવાયુ-મનુગાયુ-તિર્યંચાયુનામ- દેવગતિ દેવાનું પૂર્વી વૈકીયશરીર-અંગોપાંગ. પ્રશ્ન ૧૧૬. દેવત્રિક આદિ ૭ પ્રકૃતિનો જu. રસબંધ કયા અધ્યવસાયથી કરે ? શાથી ? દેવત્રિક-વૈક્રીયદ્રિક મનુબાયુષ્ય તથા તિર્યંચાયુષ્ય - આ ૭ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ત~ાયોગ્ય અતિ સક્લિષ્ટ અધ્યવસાયથી થાય છે. કારણકે આ ૭ પ્રકૃતિઓ તે પુણ્ય પ્રકૃતિઓ હોય છે. શુભ પ્રકૃતિનો જઘન્ય રસ સંક્લિષ્ટ અધ્યવસાયથી થાય. પ્રશ્ન ૧૧૭. સોળ પ્રકૃતિઓમાં અશુભ (પાપ) પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ ? ઉત્તર સોળમાં ૯ પ્રકૃતિઓ અશુભ (પાપ) પ્રકૃતિઓ હોય છે. તે આ પ્રમાણે - આયુ, ૧ - (નરકાયુ)નામ- ૮ (નરકગતિ-નરકાનુપૂર્વી -બેઈ. તે ઈ.-૨ઊ.-જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત સાધારણ.) પ્રશ્ન ૧૧૮. ઉપર જણાવેલ નવ પ્રકૃતિઓનો જઘ. રસ કયા અધ્યવસાયથી થાય ? શાથી? નરકત્રિક આદિ નવ પ્રકૃતિઓનો જઘ. રસ પોતપોતાના બંધ અધ્યવસાય સ્થાનકને વિષે જ્યારે વિશુદ્ધિવાળા અધ્યવસાય હોય ત્યારે બાંધે છે. કારણ અશુભ પ્રકૃતિઓનો અંદરસ તે તે પ્રકારની વિશુદ્ધિ વડે બંધાય. પ્રશ્ન ૧૧૯.ઓદારિકટ્રિક તથા ઊદ્યોત નામકર્મનો સંદરસ કોણ બાંધે ? ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy