SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમ ભાગ-૩) ૨૪૮. લીલા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને, વિષે કેટલો હોય? | ઉત્તર લીલા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૪ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૧/૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૧/૨ સાગરોપમાં ચઉરીન્દ્રિય ૨૫ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૦ સાગરોપમ. ૨૪૯. કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૧/૪ સાગરોપમ બેઈન્દ્રિય ૬ ૧/૪ સાગરોપમ તેઈન્દ્રિય ૧૨ ૧/૨ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૫ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૦ સાગરોપમ. ૨૫૦. તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? | ઉત્તર તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય ૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૧૪ ૨/૩ સાગરોપમ ચઉરીન્દ્રિય ૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy