SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૬૦૧. તેઈન્દ્રિય અપર્યાપ્તાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર બેઈન્દ્રિય અપર્યામાના જધન્ય યોગ કરતાં તેઈન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય યોગ અસંખ્યતગુણો અધિક હોય છે. ૬૦૨. ચઉરિન્દ્રિય અપર્યાપ્તાનો જધન્ય યોગ કેટલો હોય ? ઉત્તર તેઈન્દ્રિય અપર્યાસાનાં જધન્ય યોગ કરતાં ચરિન્દ્રિય અપર્યામાનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૧૫૪ ૬૦૩.અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર : ચઉરિન્દ્રિય અપર્યામા જીવોનાં જધન્ય યોગ કરતાં અસન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો અધિક હોય છે. ૬૦૪.સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનો જધન્ય યોગ અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં જધન્ય યોગ કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૦૫. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ! ઉત્તર સન્ની પંચેન્દ્રિય અપર્યામા જીવોનાં જધન્ય યોગ કરતાં સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૦૬.બાદર એકેન્દ્રિય અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ યોગ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યામા જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં બાદર અપર્યામા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો - અધિક હોય છે. ૬૦૭,સૂક્ષમ પર્યામા એકેન્દ્રિય જીવોનો જઘન્ય યોગ કેટલો હોય ? ઉત્તર : બાદર એકેન્દ્રિય અપર્યામાના ઉત્કૃષ્ટ યોગ કરતાં સૂક્ષમ એકેન્દ્રિય પર્યાપ્તાનો જધન્ય યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy