SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ કર્મગ્રંથ પમો ભાગ-૩ .. .. ૪૦૨. અનંતાનુબંધી માનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય? | ઉત્તર અનંતાનુબંધી માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૦૩.અનંતાનુબંધી માયાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર અનંતાનુબંધી માયાનો ઉત્કૃષ્ટબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ . સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૦૪. અનંતાનુબંધી લોભનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અનંતાનુબંધી લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૦૫. અપ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy