SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ગ્રંથ-૫ પ્રશ્ન ૪૧૩. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૨ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, અંતરાય-૫ = ૧૨. ચૌદ ગુણસ્થાનકને વિષે દેશઘાતી પ્રકૃતિઓનું ઉદયાશ્રયી વર્ણન પ્રશ્ન ૪૧૪. એથે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૨૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૫, અંતરાય-v=૨૭ મેહનીય-૧૫ : સમ્યક્ત્વ મેહનીય, મિશ્ર મહનીય, સંજવલન ૪ કષાય, ૯ નેકષાય. પ્રશ્ન ૪૧૫. ઓઘમાંથી કેટલી પ્રકૃતિએને અનુધ્ય થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અનુદય થાય. મેહનીય–૨ ઃ સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય. પ્રશ્ન ૪૧૬. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ૨૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, મેહનીય–૧૩, અંતરાય–પ=૨૫ પ્રશ્ન ૪૧૭. બીજા ગુણસ્થાનકે દેશઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, મેહનીય-૧૩, અંતરાય–૨=૨૫. પ્રશ્ન ૪૧૮, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક દાખલ થાય છે. મેહનીય–૧ : મિશ્ર મેહનીય. પ્રશ્ન ૪૧૯. ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ૨૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy