SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ કમ ગ્રંથ-પ ઉત્તર : આહારેક સપ્તક તથા જિનનામ વિના ૨૦ પ્રકૃતિ સત્તામાં હાય છે. મેાહનીય–ર, આયુષ્ય-૪, નામ ૧૩, ગાત્ર−૧ = ૨૦. પ્રશ્ન ૨૬૪ ચોથાગુણસ્થાનકે પાંચમા વિકલ્પથી ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : મિશ્ર માહનીય વિના ૨૭ પ્રકૃતિએ સત્તામાં હાય છે. મેાહનીય−૧, આયુષ્ય-૪, નામ-૨૧, ગેાત્ર-૧ =૨૭. પ્રશ્ન ૨૬૫ ચેાથા ગુણુસ્થાનકે છઠ્ઠા વિકલ્પથી અવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : જિનનામ તથા મિશ્ર માહનીય વિના ૨૬ પ્રકૃતિ સત્તામાં હાય છે. માહનીય–૧, આયુષ્ય-૪, નામ-૨૦, ગાત્ર-૧ = ૨૬. પ્રશ્ન ૨૬૬, ચાયા ગુણુસ્થાનકે સાતમા વિકલ્પથી અપ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : આહારક સુપ્તક તથા મિશ્ર માહનીય વિના ૨૦ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેહનીય–૧, આયુષ્ય-૪, નામ-૧૪, ગોત્ર-૧ = ૨૦. પ્રશ્ન ૨૬૭. ચોથા ગુણસ્થાનકે આઠમા વિકલ્પથી અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હાય ? કઈ ? ઉત્તર : આહારક સપ્તક, જિનનામ તથા મિશ્ર માહનીય વિના ૧૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. માહનીય-૧, આયુષ્ય-૪, નામ--૧૩, ગોત્ર-૧ = ૧૯. પ્રશ્ન ૨૬૮. ચેાથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જીવેાને આશ્રયી અપ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હ્રાય ? કઈ ? ઉત્તર : સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર માહનીય તથા તિર્યંચાયુષ્ય આ ત્રણ વિના ૨૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે. માહનીય–૦, આયુષ્ય-૩, નામ-૨૧, ગાત્ર−૧ = ૨૫. આયુષ્ય—૩ : નરક-મનુષ્ય-દેવાયુષ્ય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy