SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કર્મગ્રંથ-૫ પાપ પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન પપ૦ પા૫ પ્રકૃતિઓ કેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિઓને વિપાક (ઉદય) જેને અશુભ (દુઃખદાયી) રૂપે હોય તે પાપ પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૫૫૧, પાપ પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૨ પ્રકૃતિમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મેહનીય-ર૬, આયુષ્ય-૧, નામ-૩૪, ગોત્ર-૧, અંતરાય-૫ = ૮૨. આયુષ્ય–૧ : નરકાયુષ્ય. શેત્ર-૧ : નીચ ગેત્ર. વેદનીય-૧ : અશાતા વેદનીય. નામ-૩૪ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧૦ = ૩૪. પિંડ–રક : તિર્યંચ-નરક ગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેલલા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિયચ-નરકાનુપૂર્વી. પ્રત્યેક–૧ : ઉપઘાત. ચૌદ ગુણસ્થાનકને વિષે બંધ આશ્રયી પાપ પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન પપર. એથે તથા પહેલા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ કેટલી બંધાય છે? કઈ? ઉત્તર : ૮૨ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય–૧, મેહનીય–૨૬, આયુષ્ય-૧, નામ-૩૪, નેત્ર-૧, અંતરાય-= ૮૨. નામ-૩૪ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧૦ = ૪૪. પ્રશ્ન પપ૩. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૨ = ૧૫. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસક વેદ. આયુષ્ય-૧ : બરકાયુષ્ય. નામ-૧૨ : પિંડ-૮, સ્થાવર-૪ = ૧૨. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy