SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૧૭૪ કેઈપણ ચેત્રોશ બંધ હેતુઓ હોય એવી માર્ગ, કેટલી? ઉત્તર : આવી ૪ માર્ગણે છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાય. પ્રશ્ન ૧૧૭૫ કેઈપણ છવ્વીશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી? ઉત્તર : આવી ૩ માર્ગણાઓ છે : મન:પર્યવ જ્ઞાન, સામાયિક ચારિત્ર અને છેદે સ્થાપનીય ચારિત્ર. પ્રશ્ન ૧૭૬. કેઈપણ એકવીશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે : પરિહાર-વિશુદ્ધ ચારિત્ર. પ્રશ્ન ૧૧૭૭. કેઈપણ અગિયાર બંધ હેતુઓવાળી માગણીઓ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે : યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૧૧૭૮. કોઈપણ દશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી? ઉત્તર : આવી એક માર્ગણ : સૂક્ષ્મ સંપરાય ચારિત્ર પ્રશ્ન ૧૧૯૯ કેઈપણ સાત બંધ હેતુઓવાળી માગણીઓ કેટલી? - ૩ત્તર : આવી બે માણાઓ છે: કેવલજ્ઞાન તથા કેવલ દર્શન. બાસઠ માર્ગોણાઓને વિષે મૂલ ચાર બંધ હેતુઓનું વર્ણન પ્રશ્ન ૧૧૮૦. મૂલ ચારેય બંધ હેતુઓ હોય એવી માગણીઓ કેટલી ? ઉત્તર : મૂલ ચારેય (મિથ્યાત્વ-અવિરતિ-કષાય-ગ) બંધ હેતુઓ હોય, એવી ૪૪ માર્ગણાઓ છે, તે આ પ્રમાણે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચાદર્શન, ૬ લેવ્યા, ભચ, અભ, મિથ્યાત્વ, સંસી, અસંસી, આહારી તથા અણુહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy