SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ “ગુણસ્થાનકાને વિષે અપમડું પ્રશ્ન ૧૦૬૫, ઉપશાંત માહ ગુણસ્થાનકે કેટલા અધા ગુણસ્થાનક કરતા આ ગુણસ્થાનકે કેટલા હાય ? ચંતુ ક ગ્ર ંથ વર્ણન છે ઉત્તર : ચૌદ ગુણસ્થાનકની અપેક્ષાએ અગ્યારમા ઉપશાંત માહ ગુણસ્થાનકે સૌથી થેાડા જીવા હાય છે. કારણ કે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરનારા જીવા વધારેમાં વધારે એક સાથે ૫૪ હાય છે. પ્રશ્ન ૧૦૬૬. ઉઘશાંત માહ કરતાં કયા ગુણુઠાણાવાળા જીવા કેટલા વધારે હાય છે ? ઉત્તર : ક્ષીણુમેહ ગુણુસ્થાનકવાળા જીવા સ`ખ્યાતગુણા ઋષિક હાય છે. પ્રશ્ન ૧૦૬૭. ક્ષીણમેાહ ગુણસ્થાનકવાળા જીવે સંખ્યાતગુણા કઈ અપેક્ષાએ હાય અને શાથી ? ઉત્તર : ક્ષીણ માહ ગુણસ્થાનકવાળા જીવા સ ંખ્યાત ગુણા કહ્યા છે. તે ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ જાણવા. નહીંતર વિપરીતપણે પણ હાઈ શકે છે. ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનારા જીવા એક સમયે ઉત્કૃષ્ટથી ૧૦૮ હાય છે. જ્યારે ઉપશમ શ્રેણીવાળા જીÀા ૫૪ હોય છે તે કારણથી સંખ્યાતગુણા કહ્યા છે. પ્રશ્ન ૧૦૬૮. ક્ષીણુમેહ ગુણસ્થાનકવાળા જીવા કરતાં ક્રયા ગુણસ્થાનકવાળા જીવા કેટલા અધિક હાય ? જીવા હામ ? ઉત્તર : દશમા સૂક્ષ્મ સ`પરાય ગુણસ્થાનકવાળા જીવા વિશેષાધિક હાય છે. કારણ કે તે ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણીવાળા તથા ક્ષેપક શ્રેણીવાળા અને પ્રકારના જીવા હાય છે. Jain Education International પ્રશ્ન ૧૦૬૯. દેશમાં ગુઠાણાવાળા જીવેા કરતાં કયા ગુણુઠ્ઠાણાવાળા જીવા અધિક યા સરખા હાય છે? શાથી ? For Private and Personal Use Only ઉત્તર : દશમા ગુણસ્થાનકવાળા જીવા જેટલા નવમા તથા માઢમા ગુણુઠાણાવાળા જીવેા (સરખા) હોય છે. માટે સમ કહેવાય છે. કારણ કે ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણીના આરંભ કરનાર વે આઠમા ગુઢાણાથી સરખા હોય છે. www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy