SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૯૯ તૈજસ-કાશ્મણ શરીર, બંધને તથા સંધાતનના ભેદમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલલા સમયથી પારિણમિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૦, પહેલા સંઘયણમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય. દયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૧, બીજા અને ત્રીજા સંઘયણમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવે હેય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૨. છેલ્લા ત્રણ સંઘયણમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૭ ક્ષાયિક ભાવ : ચૌદમના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૩, છ સંસ્થાનમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. દયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૪. વણ–બંધ-રસ–સ્પર્શને વશ ભેદોમાં કેટલા ભાવે હોય ? ઉત્તર : ત્રણ ભારે હોય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy