SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ (૪) ઉપયાગ—૯ : ૩ અજ્ઞાન સિવાય. (૬) અલ્પબહુત્વ : અન’ત ગુણા—પ. પ્રશ્ન ૬૪, મિશ્ર સમકિત માણામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના ૧૪૫ કેટલા ભેા ઘટે છે ? કયા ક્યા ? ઉત્તર : મિશ્ર સમક્તિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે લેા ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પોત. (૨) ગુણસ્થાનક−૧ : મિશ્ર (ત્રીજું). (૩) ચેાગ–૧૦ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રિય. (૪) ઉપયાગ-૬ : ૩ જ્ઞાન અથવા ૩ અજ્ઞાન, ૬ દર્શન. (૫) લેશ્યા-૬. (૫) વેશ્યા-દ. (૬) અલ્પમહત્વ : સંખ્યાત ગુણા-૩. પ્રશ્ન ૬૦પ, સાસ્વાદન સકિત માગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર . સાસ્વાદન સમકિત માામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૩) ચાગ–૧૭ : આહારક–ર વિના, (૪) ઉપયાગ—૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, (૬) અપબહત્વ : અન્'તગુણા-૬, (૧) જીવસ્થાનક–છ : ખાદર એકેન્દ્રિય અય્યપ્તથી છ અપર્યાપ્ત, સ'ની પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧ : બીજું.. (૩) ચેાગ-૧૬ : આહારક–૨ વિના. (૪) ઉપયાગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દન. (૫) લૈયા-૬. અલ્પમહત્વ : સથી થે!ડા-૧. પ્રશ્ન ૬૦૬. મિથ્યાત્વ સમકિત માર્ગણુામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા ક્યા ? ઉત્તર : મિથ્યાત્વ સમકત માામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેા ઘટે છે. (૨) ગુણુસ્થાનક−૧ : ૧લું. (પ) લેશ્યા--૬. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy