________________
૩૯
વૈમાનિકના નવમા દેવલોકથી નવÅવેયક સુધી બંધ-સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૧૨૮. આ જીવોને ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ઓધે ૯૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
૫
૨૬
૨
આયુષ્ય
અંતરાય
-
-
-
પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર ષટ્ક
Jain Education International
નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૪૭
પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ- કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી
૫
૨૬
૨
૯
૧
૫ = ૯૭
પ્ર. ૧૨૯. આ જીવોને ઓધમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ?
ઉ : આ જીવોને ઓઘમાંથી એક પ્રકૃતિનો અબંધ થાય છે.
નામ-૧ : જિનનામકર્મ
ઉ : આ જીવોને બંધમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
વેદનીય
મોહનીય
નામ
ગોત્ર
આયુષ્ય
અંતરાય
પ્ર. ૧૩૦. આ જીવોને મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
વેદનીય
નામ
-
-
પ્રશ્નોત્તરી
૯
૧
૫ = ૯૬
ર
૪૭
For Private & Personal Use Only
નામ-૪૬ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૬
પ્ર. ૧૩૧. આ જીવોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને મિથ્યાત્વના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ
નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને કુંડક સંસ્થાન.
૨
૪૬
www.jainelibrary.org