SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ -: ક્ષાયિક સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : : - પ્ર. ૪૨૮. ક્ષાયિક સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ક્યાં ક્યા ? ઉ : ક્ષાયિક સમકિત માર્ગણામાં ૧૧ ગુણસ્થાનક હોય છે. ૪ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૨૯. ચોથા ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - - - Jain Education International નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થવાર-૩ = ૩૭ પ્ર. ૪૩૦. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૫ ૧૯ ૧ ૫ ૧૫ ૧ - - આયુષ્ય અંતરાય . પ ૧૧ ૧ આયુષ્ય અંતરાય - આયુષ્ય અંતરાય - - - ç રે ૫ = ૭૭ પ્ર. ૪૩૧. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૬ ૧ ૫ - ૬૭ - ૬ ૧ ૫ – ૬૩ વેદનીય નામ C ૫ - ૧૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, બસ-૧૦ = ૩૧ કર્મગ્રંથ-૩ વેદનીય નામ For Private & Personal Use Only વેદનીય નામ - - નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૩૨. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? - ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય પ્ દર્શનાવરણીય વેદનીય ૧ મોહનીય ૯ આયુષ્ય નામ ૩૧ ગોત્ર ૧ અંતરાય - ૨ ૩૭ ર ૩૨ - ૨ ૩૨ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy