SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવલ્પસૂત્રમ્ 73 वासावासं पज्जोसविए भिक्खू इच्छिज्जा अन्नयरि तेगिच्छियं आउट्रिट्टत्तए, तं चैव सव्वं भाणियव्वं ॥ ९/४९ ॥ (વાસાવાનું પત્નો વિ મિq ) ચોમાસું રહેલ સાધુ (ચ્છિના અન્ન તેિિાં આત્તિ) પોતાને થયેલ રોગની કોઇ પ્રકારની ચિકિત્સા કરાવવા ઇચ્છે, એટલે વૈદ્ય પાસે વ્યાધિનો પ્રતિકાર કરાવવા ઇચ્છે, તો (તા ઘેવ સર્વાં માળિયવ્યું) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય ચિકિત્સા કરાવવી નહિ, આચાર્યાદિની આજ્ઞા હોય તો ચિકિત્સા કરાવવી, ઇત્યાદિ અગાઉ જણાવ્યા મુજબ અહીં બધું કહેવું. ૪૯. वासावासं पजोसविए भिक्खू इच्छित्रा अन्नयरं उरालं कल्लाणं सिवं धन्नं मंगल्लं सस्सिरीयं महाणुभावं तवोकम्मं उवसंपजित्ता णं विहरित्तए, तं चैव सव्वं भाणियव्वं ॥ ९/५० ॥ (વાસાવાાં પદ્ગોમંવિત્ત નિવq ) ચોમાસું ૨હેલ સાધુ (ફચ્છિ અન્નવર) જો કાંઇ તપઃકર્મ કરવાને ઇચ્છે, કેવું તપઃકર્મ? તે કહે છે- (રાતં વત્તાÍસિવં) પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવને હરનાર, (ધનં મંગŕ સમરીય મહાગુમાવું) પ્રશંસાપાત્ર, મંગળનું કારણ, શોભાવાળું અને મહાન્ પ્રભાવશાળી, (તોમાંં વસંપઝિત્તા નું વિત્તિ) આવા પ્રકારનું તપઃકર્મ આદરવાને ઇચ્છે તો (તં દેવ સર્વાં માળિયાં ) સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઇને જ તે તપઃકર્મ આદરવું, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું. કારણ કે- આ સાધુ આ તપસ્યા કરવાને શક્તિમાન છે કે નથી? તેની વૈયાવચ્ચ કરનાર કોઇ છે કે નથી ? પારણાદિ યોગ્ય આ ક્ષેત્ર છે કે નહિ? ઇત્યાદિ લાભાલાભને તે ગીતાર્થ આચાર્યાદિ જાણે છે. ૫૦. वासावासं पोसविए भिक्खू इच्छिज्जा अपिच्छममारणंति असंलेहणापूसणाझूसिए भत्तपाणपडियाइक्खि पाओवगए कालं अणवकंखमाणे विहरित्तए वा, निक्खमित्तए वा पविसित्तए वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए, उच्चारं वा पासवणं वा परिट्ठवित्तए, सज्झायं वा करित्तए, ધમ્મપારિય વા ખારિત્તપુ; નો સે બડ઼ અબાપુચ્છિત્તા, તં ચવ (૧૭) ॥ ૧/૯૩ | (વાસાવાસં પોસવિ મિવઘૂ વ્ઝિા) ચોમાસું ૨હેલ સાધુ • આ પ્રમાણે ઇચ્છે, શું ઇચ્છે ? તે કહે છે(પિચ્છમમા ાંતિપ્રસંન્ને બાપૂHળાશૂમિ) છેલ્લા મરણરૂપી અંતમાં થવા વાળી જે સંલેખના, તે સંલેખનાના સેવન વડે ખપાવ્યું છે શરીર જેણે એવા, (મત્ત વાળપડિયાવિě) તેથી જ ભાત-પાણીનું પચ્ચક્ખાણ કર્યું છે જેણે એવા, ( પોવગણ) તેથી જ પાદપોપગમન અનશન કર્યું છે જેણે એવા, ( વગતું બળવવાને વિત્તિ વા) અને તેથી જ જીવિતકાળ અને મરણકાળની આકાંક્ષા ને રાખતા. આવી રીતે પ્રવર્તવાને જે સાધુ ઇચ્છે તો તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઇને જ તેમ કરવું. તાત્પર્ય કે- સંલેખનાપૂર્વક અનશન કરવાની ઇચ્છા રાખનાર સાધુએ પણ આચાર્યાદિની આજ્ઞા લઇને જ અનશન કરવું, આજ્ઞા સિવાય કરવું નહિ. (, નિવવમિત્ત વા પવિમિત્ત વા) વળી ચોમાસું રહેલ સાધુ ગૃહસ્થને ઘેર આહારાદિ માટેનીકળવા-પેસવાને ઇચ્છે, (પ્રમળવાપાળવા વાડ્મવા સામવા આત્તિ) અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમનો આહા૨ ક૨વાને ઇચ્છે, (વ્વાર વા પાસવળું વાપરવ્રુવિત્ત) અથવા મળ કે મૂત્રને પરઠવવા ઇચ્છે, (સામાં વા ત્તિě) અથવા સ્વાધ્યાય કરવા ઇચ્છે, (થમ્નવાળાં વા પાળત્તિ) અથવા ધર્મધ્યાન વડે જાગરણ કરવા ઇચ્છે, (નો મે ળ્વફ અળાવુત્તિા) તો તે સાધુને આચાર્યાદિની આજ્ઞા સિવાય એ ૧. દરેક ક્ષણે આયુષ્યના દલિયાં અનુભવવા રૂપ આવાચી મરણ નહિ, પણ છેલ્લું મરણ. ૨. જે વડે શરીર કષાય પ્રમુખ કૃશ કરાય તે સંલેખના. Jain Education International 283 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy