SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જી પરિશિષ્ટ ખ હેતુના ભાંગા ] ષડશીત નામના ૪ થા કથ્રન્થ વાઈ. વનસ્પતિ. ૪ ૫ પૃથ્વી. "" સાગી : સ`ચેગી ભાંગાની ટ્રૂંકી રીત : ૩. કષાય અપ. તે. "" = ૬ Jain Educationa International "" અપ (૬) મૈં કાયના છ સચેાગી ૧ ભાંગેાઃ પૃથ્વી, અપ. તેઉ. વાઉ. X "" ૪ × ૧૫ ૨૦ ܙܕ "" વનસ્પતિ. × ૪ For Personal and Private Use Only ૩ ભાંગા ઃ ૩ કષાયઃ— અપ્રત્યાખ્યાનાદિ, ( એકસમયે ) ૪ કષાય:– અન તાનુ. ધ્યાદિ ૧૫ × ત્રસ. "" "" ૨ [ ૧૨૩ સ. ૬ ÷ ૧ ક્રોધાદિમાંથી એક જીવને એક સમયે એક જ કષાયનેા-ઉર્જાય હાય છે. પર ંતુ તેના અન`તાનુખ યાદિ ૪ ભેદ હાવાથી ૪ કષાયના ઉદય હાય છે. ૧=૬૩ પરન્તુ અન`તાનુ'ધિ વિસ'યેાજના કરી છે તેવા સમ્યગ્દષ્ટિ જીવ પડીને મિથ્યાત્વે આવે ત્યારે પ્રથમ સ`ક્રમાવલિકા સુધી અન તાનુ ધિના ઉડ્ડયઢાતા નથી, તેથી તે આવલિકા દરમ્યાન ૩ કષાયના ઉદય અને આવલિકા બહાર ૪ કષાયના ઉડ્ડય. મિથ્યાત્વે આવતાવેંત જ નવા અનંતાનુબંધિ બાંધવા માંડે છે તેને બધાવલિકા પછી ઉય થાય. નાકષાય :– ૨ એકયુગલ ( એક વખતે એક જ ઉદય હેાય એટલે કે હાસ્ય-રતિ કે શેક-અરતિના ઉદય હાય) ભય જુગુપ્સાના ઉદય કયારેક ન ડાય. હાય ત્યારે એમાંથી એકના હાય અને કયારેક ઉભયના હાય. ૧ વેદ (૩ વેદમાંથી એક સમયે કોઈ પણ એક જ વેદના ઉદય હાય. ) ૪ યાગ :- ૧ ચેગ :- ( ૧૩ ચેાગમાંથી એક સમયે કોઇ પણ એક જ યેાગના ઉદય હાય ) ઉદયવાળા પરન્તુ અનંતાનુબ`ધીના ઉદય વિનાના જીવેાને ( ત્રણ કષાયના જીવાને) ૧૦ યાગમાંથી કોઈ પણ એક જ યાગના ઉદય હાય કેમકે તેઓ મરીને મિથ્યાત્વે જતા નથી માટે ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, અને કામણના ઉદય ન હોય, www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy