SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ઉત્તર-જીવ પ્રથમ સમયે કાણુ કાય યોગથી આહાર લેય, પછી શરીર ખાંધાતા સુધી ઔદારિક મિશ્ર અથવા વૈક્રિય મિશ્ર કાય ચેગથી આહાર લેય. સાખ–જૈનધર્મપ્રકાશ-પુસ્તક ૪૦ મું-અંક ૩ જો.) પ્રશ્ન ૧૦૬ મુ—પાંચ સમ્યકત્વ કયાં કહ્યાં છે ? ઉત્તર--અનુયાગ દ્વારમાં ત્રણ સમ્યકત્વ કહ્યા છે ને બીજા એ સમવાયગમાં કહ્યા છે. (સાખ–જનધમ પ્રકાશની ઉપલા અંકની.) પ્રશ્ન ૧૦૭ મુ—સમૂહિંમ મનુષ્ય એક સમયે કેટલા ઉપજે ? ઉત્તર—એક સમયે એક પણ ઉપજે, અને અસંખ્યાતા પણ ઉપજે એમ શ્રી અનુયાગદ્વારમાં કહ્યું છે. (સાખ-જૈન૦ ૧૦ પ્ર॰ ઉપલા અંકની) પ્રશ્ન ૧૦૮ મુ’—જીવ ગ ́માં મરે તે શુભ ભાવે મરે તેા કેટલા દેવલાક સુધી જાય, અને અશુભ ભાવે મરે તે કેટલી નરક સુધી જાય ? ઉત્તર—જીવ ગર્લીમાં શુભ ભાવે મરે તે આઠમા દેવલોક સુધી જાય અને અશુભ ભાવે મરે તે ત્રીજી નરક સુધી જાય. એમ શ્રી જીવાભિગમમાં કહ્યું છે. (સાખ-જૈનધર્મ પ્ર॰ ની ઉપલા અંકની.) ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર માહનમાળા”-ઉત્તરા -ભાગ ૯ મે। સમાસ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy