SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ कृतकर्म क्षयो नास्ति, कल्पकोटी शतैरपि ; अवश्यमेव भुक्तव्यं, कृतकर्म शुभाशुभं ॥१॥ શભ યા અશુભ પિતાનાં કરેલાં કર્મો જેવા પ્રકારે બાંધ્યા હોય તેવાજ પ્રકારે ભેળવ્યા વિના છૂટતાં નથી. કેટી કપે બાંધેલાં કર્મો અવશ્ય મેવ, ભેગવવાં પડે છે. તેમાં જરા પણ શંકા કરવા જેવું નથી. પ્રશ્ન ૧૦૧ મું–વેદાદિકમાં પશુવધ યજ્ઞ બતાવ્યો છે, અને પશુવધ યજ્ઞથી મહા કર્મ બંધ થાય છે. અને તે કર્મ અવશ્ય ભોગવવા પડે એમ પણ દરેક શાસ્ત્ર જણાવે છે તે અમારે શી રીતે કરવું ? ઉત્તર–તમે પૃછા કરી, તે પ્રમાણે ભારતને શાંતિ પર્વમાં અને શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે પૂછયું છે. તેના ઉત્તરમાં શ્રીકૃષ્ણ મહારાજે કહ્યું છે કે–કલેક सर्वे वेदा नतः कुर्याद : सर्वे यज्ञा श्च भारतः । सर्वे तीर्था भिष्येकाश्व, य कुर्यात्प्राणिनां दया. ।। હે ભારત! હે અર્જુન ! જેમાં પશુ વધ-પ્રાણી જીવની હિંસા રહેલી હેય વા વેદ-શાસ્ત્ર, યજ્ઞ (હવન હમ તીર્થ, અભિષેક (સ્નાન) વગેરે સર્વ કરવાં નહિ તે શું કરવું ? તે કે–પ્રાણિ જીવની દયા કરવી. અને ધર્મ રાજા પ્રત્યે પણ શ્રીકૃષ્ણ મહારાજે જે પ્રાણિવધ યજ્ઞ નહિ કરતાં, અહિંસાત્મક યજ્ઞ કરવા કહ્યું છે. પ્રશ્ન ૧૦૨ મું—ધર્મ રાજા પ્રત્યે શ્રીકૃષ્ણ મહારાજે યજ્ઞ વિષે શું કહ્યું છે તે લેકથી જણાવશે ? ઉત્તર–યુધિષ્ઠિર પ્રત્યે શ્રીકૃષ્ણ મહારાજ કહે છે કે-ક ध्रुवं प्राणिवधो यज्ञे, नास्ति यज्ञश्च हिंसक ; तती अहिंसात्मकार्य, सदा यज्ञो युधिष्टिरः ।। ॥ હે યુધિષ્ઠર ! જે દ્રવ્ય યજ્ઞ છે તે યજ્ઞને વિષે નિરો કરીને પ્રાણિને વધ રહેલો છે, અને મારા કહેલા ભાવમાં વરને વિષે હિંસાની નાસ્તિ છે. તે માટે અહિંસાત્મક યજ્ઞ સદાય કરે. પ્રશ્ન ૧૦૩ મું –અહિંસાત્મક યજ્ઞ કેવી રીતે થાય છે અને તેનું સ્વરૂપ કેવી રીતે છે ? તે જણાવશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy