SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા—ભાગ ૯ મે. પર્વત તેને ફરતે તિષ મંડળ સહિત સૂર્ય, પરિભ્રમણ કરે છે અર્થાત મેરૂ ફરતે ફરે છે. . પ્રશ્ન ૧૦૧–જે પ્રમાણે સિદ્ધાંતને દાખલે આપી સૂર્ય ફરે છે એમ જણાવ્યું તે પ્રમાણે અન્યશાસ્ત્રોના કઈ પ્રમાણિક દાખલા છે? હોય તે તે પણ જણાવશે? - ઉત્તર–સાંભળે, “તત્વનિર્ણયપ્રાસાદ” માં લખ્યું છે કે વેદમેં ભી સૂર્ય ચલતા હૈ, ઐસે લિખા હૈ. તથાહિ પ્રથમ જ વેદ-arf ર્વિશ્વરતો ज्योतिष्कृद सि सूर्य ।। विश्वमामा सिरोचनं ॥ ॥ ३० अ०१अ०४२०७॥ - ભાષ્યક ભાષાર્થ–હે સૂર્ય ! તું તરણિતરિતા હૈ, અન્ય કેઈન જા સકે ઐસે બડે અધ્ય માર્ગમ જાનેવાલા હૈ - "योजनानां सहस्त्रे द्वेद्वे शतेद्वे च योजने ॥ एकेण निमिर्पोद्धण મા નમોસ્તુતે” inશા , ભાષાર્થ– સહસ્ર દે સે ઓર દે (૨૨૦૨) ઇતને જન સૂર્ય આંખ મીચકે ખેલે, તિસ કાલસેં આધે કાળમેં ચલતા હૈ. તથા . ૨ અ. ૧ વ. ઉમે લિખા હૈ કિ– _ "सूर्यों हि प्रतिदिनं एकोनषष्टयाविक पंच सहस्त्र योजनानि मेरुं प्रादक्षिण्येन परिभ्राम्यतीत्यादि" || ભાષાર્થ–સૂર્ય પ્રતિદિન ૫૦૫૯ જન મેકે પ્રદક્ષિણા કરકે પરિભ્રમણ કરતા હૈ. ઈત્યાદિ. બૅબલ કે હિસ્સે તૌતમેં ભી લિખા હૈ કિ યહ સુયા જબ લડાઈમેં લડતા થા, તબ સૂર્ય કિતનેક ઘટે તક ચલનેમેં થંભ ગયા થા; ઈત્યાદિ સર્વ ધર્મ પુસ્તકેમેં પ્રાયઃ સૂર્યકા ચલના હિ લિખા હૈ. | પ્રશ્ન ૧૨–પૃથ્વી સ્થિર છે એ કોઈ અન્ય શાસ્ત્રોને દાખલે છે? : ઉત્તર–સાંભળે, . અ. ૨, અ. ૫, વ. ૨ મેં લિખા હૈ. યથા. ' ' “ગવતી ગવિ જે તે થવા કૃષિ” | અવિચળ, અચળ, અર્થાત્ સ્થિર હી હૈ સ્વર્ગ ૧ ઔર પૃથ્વી ૨. ઇત્યાદિ ક્યાસે સૂર્યકા ચલન, ઔર પ્રશ્થક સ્થિર રહના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy