SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૯ મો. પ્રશ્ન ૯૨-આ જગતને કર્તા ઈશ્વર છે. તેમજ ઇશ્વર જન્મ લે છે વગેરે સાંભળીએ છીએ તેનું કેમ? ઉત્તર--ભાગવતપુરાણના પહેલા સંકલ્પના ત્રીજા અધ્યાયમાં લખેલું છે કે- આત્માને કઈ કર્તા નથી, તે શાશ્વત છે અશ વાસ્તવિક રીતે ઈશ્વર જન્મ લેતો નથી, તેમજ કાંઈ કરતું નથી. અનાદિ કાળથી આભા કર્મથી મળેલ છે. ઇતર પ્રાણીઓના ઉદ્ધાર માટે કેવા એ માત્ર તેમના જન્મ અને કર્મનું વર્ણન કરેલું છે. ઈતિ. જગતકર્તા ઇશ્વર માને તેને પૂછવું કે ઈશ્વર તમે કોને કહે છે ? કારણકે વિષ્ણુપથી વિષ્ણુ ભગવાનને કર્તા માને છે, ત્યારે શંકરપથી કહે છે કે સૃષ્ટિના કર્તા અમારા શંકર શિવ રૂદ્ર છે, અને બ્રહ્મપંથી માને છે કે સૃષ્ટિના કર્તા અમારા બ્રહ્મ છે. ત્યારે મુસલમાન કહે છે કે અમાર ખુદા જગકર્તા છે, ત્યારે ઈશુ પંથી કહે છે કે જગકર્તા અમારે ઈશુ છે. એમ દરેક પંથવાળા પોતપિતાના દેવને કર્તા માને છે, તે કયે દેવ કર્તા સમજે ? આ સવાલ ઉભે થાય છે. પ્રશ્ન ૯૩–અહિંયાં કઈ એમ કહે કે એ બધાને સમાવેશ એક ઈશ્વર કે ભગવાન શબ્દમાંજ થઈ જાય છે તેનું કેમ? ઉત્તર--તેને કહેવાનું કે એવા દયાળુ ઇશ્વરે ભેદ ભરેલા પથે જૂદા જૂદા શા માટે કરવા જોઈએ ? માટે એમ કહો કે સર્વ પંથના કત્ત, એ પુરૂષ છે, એટલે પિતપતાના પંથના ચલાવવાવાળાને બહુ માન આપવાને માટે કર્તા માન્યા છે. જે આ જગતને કર્તા ઈધર અથવા કોઈપણ માનીએ તે તેમાં અનેક સવાલ ઉભા થાય છે. પ્રથમ તે એ કે ઇશ્વર માયી છે કે અમાવી? જે અમાયી હોય તે તેને જન્મ, મરણ, કૃતકમ વગેરે કાંઈ હોતું નથી તે તે નિરંજન નિરાકાર સચ્ચિદાનંદ સ્વરૂપીજ હોય, તેનાથી કોઈપણ બનવાનું હોયજ નહીં. અને જે માયી હોય તે તે સકમાં દેહધારી હોવા જોઈએ જે તેને જગતુકર્તા માનીએ, તા (1) રષ્ટિ રચવા પહેલાં આ બ્રહ્માંડમાં શું હતું ? (૨) સૃષ્ટિ નહતી તો તે ક્યાં હતાં ? (૩) આ બ્રહ્માંડને ક્યાંથી લાવ્યા ? (૪) બ્રહ્માંડના રહેલા પદાર્થો કયાંથી લાવ્યા ? (૫) બ્રહ્માંડ અને સૃષ્ટિ રચવાની શી જરૂર પડી ? (૬) જે આ જગતુકર્તા ઇશ્વર છે તો ઇશ્વર દયાળુ છે કે કેમ ? (૭) જે ઈશ્વર દયાળુ છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy