SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૬ શ્રી પ્રશ્રનાં મહુનમાળા—-ભાગ ૯ મો. કેટલાક વદલીયા ભક્તને અર્થ ઉપર કહ્યાથી બીજી રીતને કરે છે, પણ તે અર્થ સૂત્રના ન્યાયમાં ઘટતું નથી. તે તે કોઈએ કલ્પિત અર્થ કર્યો છે. પ્રશ્ન પ૧–-કેટલાક કહે છે કે, સાધુને માટીનું ભાજન કપે નહિ તેનું કેમ ? ઉતર––ઠાણાંગ સૂત્રમાં સાધુને ત્રણ પ્રકારનાં ભાજન કટપવા કહ્યાં છે. તે તુંબડાનું ૧, કાષ્ટનું ૨, અને માટીનું ૩, તે સૂત્રપાઠ તથા ટકાથી જણાવીએ છીએ –ઠાણાંગજી ઠાણે જે, ઉદ્દેશે ૩ જે, બાબુવાળા છાપેલા પાને ૧૫૧ મે-નિષથof wથીજ તોપાયારું પારિतएवा परि हरित्तएवा तंजहा लाउयपाएवा दारूपाएवा भट्टियापाएवा. ઈતિ સૂત્રપાઠ. અથ ટીકા-જરૂર છે જપતે ગુજરાતે પુજીત્યર્થ ધારિરારિ धर्तुपरिग्रहे परिहतु परिभोक्तमिति अथवा धारणया उवभोगो परिहारणा होई परिभोगोत्ति ॥ अलांबुपात्र तुंबक दारुपात्रं काष्टमयं मृत्तिकाપાત્ર ૪માં શાવર ટિક્કાર, આ ઇતિ ટીકા. તથા આચારાંગ સૂત્રમાં બીજા પ્રતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં ભાષા તરના પંદરમા અધ્યયનમાં પહેલે ઉદેશે કલમ ૮૪૧ મી તેમાં પણ તુંબીનું, કાનું અને માટીનું એ ત્રણ પ્રકારનું પાત્ર સાધુ સાધ્વીને ભેગવવું કલ્પ એમ કહ્યું છે. અને દશવૈકાલિક સૂત્રના કથા અધ્યયનમાં કુંડાનું પણ કહ્યું છે. તો તે પણ માટીનું જ હોય છે. વગેરે સૂત્રોના ન્યાયથી તુ બક ૧, કાષ્ટ ૨ અને માટીનાં ૩, એ ત્રણ પ્રકારનાં પાત્રો કપ સાધુઓને કહ્યો છે. તેમાં કોઈ સરલ બુદ્ધિથી વિશેષ આચાર પાળવાને માટે એક જ જાતનું એકજ પાવ રાખ તેની અધિકાઈ છે. પ્રશ્ન પર- સાધુ કાળ કરી ગયા પછી તેનું શબ (મુતક શરીર ) છેવટે કેટલી મુદત ગયે સાધુએ સરાવવું જોઈએ ? ઉત્તર- કેટલાક કહે છે કે-મુતકાળ પછી બે ઘડીએ સરાવવું જોઈએ, કારણ કે બે ઘડી પછી સમૂછિમની ઉત્પત્તિ થાય છે. માટે બે ઘડી પછી તેને અડવા સંબંધી કિયા સાધુથી થાય નડીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy