SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મહનમાળા-ભાગ છ મો. ૩૯૯ પાણીના વાંધા આવતે નથી, પાણીના બે ભાગ પાડી વચ્ચે વૈમાન ચાલ્યાં જાય છે. આ વાત મંધ બેસતી નથી, કારણ કે કેસૂત્રમાં કહ્યુ છે કે-લત્રણ સમુદ્રમાં જ્યેાતિ મંડળ તપ્યા, તપે છે અને તપશે, એ લેખે જળમાં ચાલ વાતું સાખીત થતું નથી, અને જ્યેાતિ મંડળને જળમાં ચાલવાના અવકાશ રહે તેમ નથી. કારણ કે–સમભૂતળ થકી જ્યેાતિ મ`ડળ ૭૯૦ જોજન ઉંચા ચાર કરે છે, અને લવણ સમુદ્રમાં જયાં જ્યાતિષ્ય મંડળને ચાર કરવાનું છે ત્યાં જળની વૃદ્ધિ સમભૂતળથી ઘણામાં ઘણી ૭૦૦ જોજન નીજ હાય છે એથી વધારે નથી. માટે લવણ સમુદ્રના જ્યાતિષ્ય મડળને બંન્ને પડખે પંચાણું હજાર ોજનમાં પાણીથી ઉપર છેવટે ૯૦ જોજનને આંતરે રહીને ચાલવાની ગતિ છે. એટલે જળને ને જ્યાતિષ્ય મ`ડળને કાંઇપણ સંબંધ નથી પ્રશ્ન ૧૪—લવણુ સમુદ્રમાં વચ્ચે દશ હજાર જોજનના પહેાળા અને સાળ હુજાર જોજનના ઉંચા ડગમાલેમાં પાણીના રહ્યો છે, તેમાં જ્યાતિષ્ય મંડળ કેવી રીતે ચાર કરતા હશે અર્થાત્ ચાલતા હશે ? ઉત્તર----લવણ સમુદ્રમાં વચ્ચેના ૧૦ જ્યાતિષ્ય મંડળ છેજ નહિ. ડગમાલાની બન્ને હજાર જોજનની હદમાંજ જયેાતિ મંડળ ચાર ઉપર ઘણું છેટે રહ્યાચાર કરે છે, ડ્રગમાલાને તે કાંઇપણ સંબધ છેજ નહિ. તેની બન્ને બાજુએ ૧૧૨૧ અગ્યારસે એકવીશ જોજન છેટે રહ્યા ચાર કરે છે હજાર ોજનના ડગમાલામાં ખાજુમાં પાંચણુ પંચાણુ કરે છે. તે પણ જળની અને જ્યાતિષ્ય મંડળને પ્રશ્ન ૧૫—લવણ સમુદ્રમાં ડગમાલાથી ૧૧૨૧ જોજન છેટે રહી યાતિષ્ય મડળ ચાર કરે છે એવા કેઇ સૂત્રના ન્યાય છે ખરા ? ઉત્તર—હાજી, સાંભળેા, જ્યાતિષ્ય મંડળના ચાર આશ્રી આંતરૂ પડે તે વ્યાધાત સહિત આંતરૂ' જધન્ય ૨૬૬ જોજનનુ અને ઉષ્કૃટું ૧૨૨૪૨ જોજનનુ કહ્યું છે, તે મેરૂ પર્વત ૧૦ હજાર જોજનને જાડે છે. તેનાથી ૧૧૨૧ જોજન છેટે રહીને જયેાતિથ્ય મ`ડળ જ બુદ્વીપમાં ચાર કરે છે. તથા લવણ સમુદ્રને ડંગમાળા સોળ હજાર જોજનના ઉંચા છે ને ૧૦ હજાર જોજનને જાડો છે. તેનાથી પણ ૧૧૨૧ જોજનને છેટે રહીને જયાતિથ્ય મંડળ લવણુ સમુદ્રમાં ચાર કરે છે, તે આશ્રી તે વ્યાઘાતને લઈને ૧૨૨૪૨ જોજનનું ઉત્કૃષ્ટુ' આંતરૂં કહ્યુ' છે. સાખ જંબુદ્રીપ પતિ તથા જયેતિચક્રની જઘન્ય આંતરૂ ૨૬૬ જનનુ કહ્યું. તેના ખુલાસા હવેના પ્રશ્નથી જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy