SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું અતિથિ સંવિભાગ વ્રત તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચીમાસીસંવછરી) દિવસને વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે , તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (સંલેખણાના પાંચ અતિચાર) રાજ રિદ્ધિ વછે ઈહલેક, ૧ ઇંદ્રાદિક પદવી પરોકર, છે સુખીયે છે બહુ ઉજવિએ, દુઃખ આવે મરવું વંછીએ. (૧૨૬) : કામ ભેગની આશા કરે, સુલેહણ દણિ પર અતિચરે, ' એ અતિચાર ટાળી વ્રત ધરે, તાસુ પ્રશંસા સુરપતિ કરે. (૧૨૭) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૨૮) અહ-નિસિપાખિ ચઉમાસી કુઈ, સંવછરી મિચ્છા-દુક્કડ, - અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હ. (૧૨૯) સંલેખણના પાંચ અતિચાર, તેને વિષે જે કોઈ પમ્બિ , (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગે હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (તપાચારના બાર અતિચાર : બાહ્ય તપના છઃ અત્યંતર તપના છે) તપાચાર બારહ આચાર, વિપરીતા–ચરણે અવિચાર, તે પ્રમાદ વળી અણુ-ગ, તે આવું ગુરુ-સંજોગ. (૧૩૦) બાહિર અત્યંતર છ છ ભેદ, એ જાણે જે હોઈ ભેદ, દેખિતે તે બાહિર કહ્યો, અત્યંતર બીજે સંગ્રહ્યો. (૧૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy