SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ (ચોથું અણુવ્રત-સ્થૂલ મૈથુન વિરમણવ્રતના પાંચ અતિચાર) ચઉથે અણુવ્રયંમિ –થા અણુવ્રતને વિષે, નિર્ચ પરદાર-ગમણ-વિરઈઓ –હંમેશાં પારકી સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિ રૂપ, આયરિય-મપૂસલ્ય –અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ આર્થ્ય હેય, ઈ પમાય પસંગેણ. (૧૫) –અહિં પ્રમાદના પ્રસંગથી (જે અતિચાર લાગ્યા હોય તે હું પડિક્કામું છું). અપરિગ્દહિયા ઈત્તર-(૧) અપરિગ્રહિતા (કેઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ કરી નથી તે સ્ત્રી સાથે ગમન કરવું તે-કુંવારી કન્યા, વિધવા, વગેરે સાથે સંબંધ-સ્ત્રી માટે કુંવારા વર, કે વિધુર સાથે સંબંધ, (૨) ઈત્તર-પરિગ્રહિતા (બીજાએ ગ્રહણ કરેલી સ્ત્રી અથવા વેશ્યા સાથે ચેડા કાળ માટે ગમન), અણુંગ–વિવાહ-તિ અણુરાગે,–(૩) અનંગ કીડા (સ્ત્રીઓના અંગે પાંગ વિષય દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરૂદ્ધ કામચેષ્ટા કરવી તે), (૪) વિવાહ પોતાના પુત્ર-પુત્રી સિવાય પારકાના વિવાહ વગેરે કરાવવા), (૫) તીવ્ર અનુરાગ (કામ ચેષ્ટામાં અતિ તીવ્ર ઈરછા કરવી), ચઉથ વયસ્સ-ઈયારે, ચેથા વ્રતના અતિચારમાં, પડિકને દેસિ સળં. (૧૬)–દિવસના લાગેલા બધા અતિચાર હું પડિકામું છું. (પાંચમું અણુવ્રત-સ્થૂલ પરિગ્રહ પરિમાણના પાંચ અતિચાર) ઈન્તો આણવુએ પંચમમિ,–એ પછી, અહિં પાંચમા અણુવ્રતને વિષે, આયરિય–મમ્પસચૅમિ,–અપ્રશસ્ત ભાવ વડે આણ્ય હેય, પરિમાણ-પરિચ્છેએ –પરિગ્રહના નિયમનું ઉલ્લંઘન કરવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy