SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન તત્ત્વજ્ઞા:' એમ વંચાય છે. આ પછી g. o. s. માં V. ૧૨૬ cd. ૧૨૭ ab આ રીતે વંચાય છે : " इति दशरूपविधानं सर्वं प्रोक्तं मया हि लक्षणतः । पुनरस्य शरीरगतं सन्धिविधौ लक्षणं वक्ष्ये ||" આને N./૧૯ શ્લોક ૧૨૪માં વાંચવા મળે છે પણ N. ૧૨૪ cd - પ્રમાણે, “પુનરમ્ય રરીરસંધિવિધિનશળ વક્ષે’’‘ એવું વંચાય છે. વળી N. માં ‘ગણ્ડ’ ની વાત કરતા શ્લોક ૧૧૦ માં નોંધ આ પ્રમાણે છે : "अन्योऽन्येऽपि लास्यविधानगानानि तु नाटकोपयोगीनि अस्माद्विनि: सृतानि तु भाण વાત્ર પ્રયોગ્ગાનિ '' આ પછી N. ૧૧૧ - ૧૨૩ શ્લોકો વાંચે છે. જેમાં લાસ્યાંગોની વાત છે. - g. o. s. ના જે તે સંપાદકો (આ. ૩૪) પૃ. ૪૫૯ ઉપર પા. ટી. ૧ માં નોધે છે કે - ત: પૂર્વ નામ્વાકાંક્ષળ તુ ચ ड - म मातृकासु विना सर्वास्वस्मिन्नध्याये વર્તે । વૃત્તિ-ારેખ નાવાજ્ઞાનિક સધ્યાયે (૨૨) પવિતાનિ, મ मातृकायां वर्जितान्येव । g. o. s. ભાગ ૩ પૃ. ૬૬-૭૯ શ્લોક ૧૧૯ થી ૧૩૮ માં આ લાસ્યાંગો અપાયાં છે. ત્યાં સંપાદકો (૫૪ આ.) નોંધે છે (પૃ. ૬૬) હ્રાસ્યા લક્ષન્ મ - मातृकायां न दृश्यते, च- प- म मातृकासु विना सर्वास्वन्यास्वष्टादशाध्याय एव पठितम्, लक्षणपाठोऽपि भिन्न- मातृकासु बहुभेदतया विद्यते । भोजराज - शारदा तनयादिभिरपि तल्लक्षणे मात्र या भिन्नं मतमुपन्यस्तम् । N. શ્લોક ૧૨૪ તે g. o. s. અધ્યાય ૧૮ શ્લોક ૧૨૬ ૦d, ૧૨૭ ab રૂપે વંચાય છે. તે આ પ્રમાણે - ‘પુનઃસ્થ શરીર સન્ધિવિધિ અક્ષળ વધ્યે’' 1 આ રીતે ના. શા. ની નવી પ્રાપ્ત થયેલી N' પાડુલિપિની વિશેષતાઓનો આપણે આછો પરિચય કેળવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005251
Book TitleHastprat Vidya ane Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2001
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy