SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શમણું સંઘના પૂજ્ય મુનિ મહારાજ સાહેબ અને પૂજય સાઠવીઓના મનનીય અભિપ્રાય ધર્માનુરાગી શ્રીયુત મનસુખલાલ તારાચંદ મહેતાની કલમથી ગુજરાતી ભાષામાં તૈયાર થયેલ આ “શલધર્મની કથાઓ” એ નામનો ગ્રંથ આજની ઊગતી પ્રજાના જીવનઘડતરમાં અત્યંત ઉપયોગી થાય તે ધર્મકથાનુગને સુંદર મળે છે.” પ. પૂ. આ. વિજયધર્મસૂરિજી મહારાજ ચેમ્બુર-મુંબઈ પોષ સુ. ૭ સં ૨૦૨૩. વર્તમાન પ્રજાને રૂચિકર બને એ હેતુને લક્ષ્યમાં રાખી આ લખેલી આ બેધક અને પ્રેરક કથાઓ આબાલગોપાલ વર્ગના યથાયોગ્ય કલ્યાણમાં યચિત ફાળે આપ્યા વિના નહિ રહે.” મુંબઈ ૬-૫-૭૦ શ્રી યશોવિજયજી મહારાજ પુસ્તક મેં વાંચ્યું. લેખકે ખૂબ સરસ બેધક ભાષામાં શીલધર્મની સુગંધ ફેલાવી છે. વર્તમાનકાળમાં સદાચારને ભીષણ દુષ્કાલ પડ્યો છે અને આ પરિસ્થિતિમાં આ પુસ્તક અમૃતવર્ષા સમાન ઉપયોગી સિદ્ધ થશે.” મુંબઈ, ૨૬-૪-૭૦ મુનિ શ્રી પદ્મસાગર-પંકજ.” આ પુસ્તક જેના ઘરમાં જશે એ પુસ્તક તરીકે નહીં પણ ઘરના એક આભૂષણ તરીકે જનતા અપનાવશે. આજના ભૌતિકવાદના જમાનામાં જ્યારે આત્મિક ધર્મને લગભગ લેપ થયે છે ત્યારે આવું સાહિત્ય બહુ જ કિમતી છે.” ફાગણ વદિ ૮, સં ૨૦૨૩ મુનિશ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ (કુમાર શ્રમણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy