SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ જૈન ધર્મને પરિચય નીકા દ્વારા બહારના કચરો ઠલવાયે જાય છે, આ કચરો એ જાતના છે, એક છે. સહેજ સારા છે સાવ ખરાબ રગવાળા કચરા. રંગવાળા કચરા, ખીજો હવે જો સરોવરના નિળ પાણીને કચરાથી ગંદું થતાં અટકાવવુ હોય તે કચરા આવવાના માગેને અંધ કરી દેવા જોઈએ, અર્થાંત્ ની પૂરી દેવી જોઇએ; અને અત્યાર સુધી કચરાથી ગ'દા થયેલા પાણીને રાસાયણિક દ્રવ્યાની મદદથી શુદ્ધ કરવુ જોઇએ, આમ બહારથી કરે આવવાના બંધ થાય અને અંદરના કચરાને સતત શુદ્ધ કરતા રહેવાય તે સરેાવરનું પાણી સદાય નિર્મળ રહે, * જીવ તત્ત્વ ઃ આપણા જીવ છે તે પણ આ સરેશવર જેવા છે. સરેાવરના નિળ પાણીની જેમ જીવમાં પણ અનત જ્ઞાન, અન'ત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખરૂપ નિર્મળ પાણી છે, પરંતુ રાગ, દ્વેષ, કષાય, વિષય, મિથ્યાત્વ આદિ નીકા દ્વારા જીવ-સરાવરમાં કમ રૂપી કચરો ઠલવાયા કરે છે, તેથી એ અનંત જ્ઞાનાદિ આવરાઇ ગયા છે. * અજીવ તત્ત્વ : આ આ કમરૂપી કચરે છે તે જડ છે, અજીવ છે. કર્મરૂપી કચરા પણ એ જાતને છે, સહેજ સાર રંગવાળા ક કચરા અને સાવ ખરાબ રગવાળા કચરા ( અજીવ તત્ત્વમાં આ કર્મ દ્રવ્ય સિવાય પણ બીજા અનેક દ્રવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy