SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ --- શુદ્ધ - આ મનજ મુખ્યત્વે શુભાશુભ કર્મ બંધનું કારણ છે. તેથી અશુભ પાપમ ધથી બચાવવા તેને હુ ંમેશા શુભ આલખના આપી તેની અશુભ વૃત્તિએને અનાદી વળાંક બદલવા જેવે છે. વિષયવૃત્તિ અને ક્યાયવૃત્તિની લતે રાઢેલા દુષ્ટ મનને – દેવ – ગુરૂ – શાસ્ત્ર વગેરેના આલંબન દ્વારા તેની મલીન વૃત્તિએને દામવા જેવી છે. નહિતર આ મને અનંતાનંત આત્માઓને નરકાદિ દુતિમાં પટકયા છે અને ભાવિમાં પટકશે. મનને સુધારવા–સુસંસ્કૃત બનાવવા દેવ-ગુરૂ અને શાસ્ત્રાની ઉપાસના કરવાની છે, જેનું મન સુધરેલ છે, સુસ ́સ્કૃત બનેલુ છે તેજ માનવ મહાન છે. સદાચારના માર્ગ ઉપર ચાલનારૂ મન સુધરેલું કહેવાય. દુરાચારના માર્ગ ઉપર ચાલનારૂ મન અગડેલુ કહેવાય. તેથી જે જે નિમિત્તોથી-કારણેાથી મનની વૃત્તિ વિકારી અને, અપવિત્ર અને તેનાથી દૂર રહેવું જોઇએ. અને જે જે નિમિત્તોથી–કારણેાથી મનની વૃત્તિએ અવિકારી–પવિત્ર અને તેવા તેવા વાતાવરણમાં રહેવુ જોઇએ. વાતાવરણની અસર મન ઉપર ઘણી છે. તેથી સારા પવિત્ર વાતાવરણમાં રહેવાથી મનને પવિત્ર રહેવાની ઘણી શકયતા છે. ખરાબ વાતાવરણમાં મન ખરાબ, અપવિત્ર, દુરાચારી બને છે. આ અનાદીકાલીન મનની અશુભ વૃત્તિએ ઉપર પ્રતિસમય દાખસ્ત જોઇએ. કોઈ અશુભ વિચાર પ્રથમ તે ઘૂસે નહિ તેની તકેદારી અને કદાચ ઘૂસી ગયા તેા પ્રતિપક્ષી સવિચાર દ્વારા તેને દૂર કરતા જવું'. ક્રાધના વિચારને ક્ષમાના વિચારથી, માન-અભિમાનના વિચારને નમ્રતાના વિચારથી, માયાના વિચારને સરળતાના વિચારથી, લેાલના વિચારને સતેાષના વિચારથી દૂર કરવા. વિષયના વિચારને વૈરાગ્યના વિચારથી દૂર કરવા, હિંસાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy