SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ FR શ્રીમતી સૂરજમ્હેનનું જીવનવૃત્તાંત. પૂર્વે ધર્મારાધન કર્યાં સિવાય પછીના ભવમાં સુસંસ્કાર પ્રાપ્ત થતાં નથી, તેમજ દેવ, ગુરુ ધર્મની ભક્તિ પણ થઈ શકતી નથી. ધર્મ રૂચી, ગુરૂભક્તિ, ધર્મારાધન, શાસ્ત્રશ્રવણ અને સંસ્કારી કુટુંબના સંચાગ એ સર્વે પણુ પુણ્યાય સિવાય પ્રાપ્ત થતાં નથી. જે મ્હેનનું આ જીવનચરિત્ર લખાય છે, તે પુસસ્કારી, ધર્મ આરાધક, પતિપરાયણ અને આદર્શ જીવન જીવી ગયા છે અને અન્ય વ્હેનોને તેનું જીવન અનુકરણીય હોઇ અહિં આપવામાં આવ્યુ છે. સ્વ. શ્રી સૂરજ વ્હેનના જન્મ ભાવનગર તાબે સાવરકુંડલા ( સૌરાષ્ટ્ર ) ગામમાં સં. ૧૯૪૯ માં થયા હતા. બાલ્યકાળમાં માતાપિતાની સાધારણ સ્થિતિ હોવાથી ચાર ગુજરાતી ચાપડી સુધીના અભ્યાસ કર્યાં હતા. છતાં સસ્કાર અને ધર્મભાવના સાથે લઇ જન્મ્યા હતા. પૂર્વજન્મના પ્રબળ પુણ્યદયે લગભગ પંદર વર્ષની ઉંમરે ભાવનગરનિવાસી શ્રેષ્ઠિવયં સ્વ. શેઠ નોતમદાસ ભાણજી કાપડીઆ સાથે લગ્ન સોનગઢ મુકામે થયા હતાં. શ્વસુર પક્ષમાં ધર્મ કરવાની સર્વ સામગ્રી પ્રાપ્ત થવાથી સૂરજ હેનના ધર્મ પ્રત્યેના પ્રેમ દિવસાનુદિવસ ખૂબ જ વિકાસ પામવા લાગ્યે અને લગ્ન થયા બાદ ત્રીજે વર્ષે જ તપસ્યા કરવાની ભાવના જાગૃત થતાં, અડ્ડાઇ કરી અને શ્રેષ્ઠિવ નરોત્તમદાસે તે માટે ઉત્સાહપૂર્વક ભારે મહાત્સવ આરંભ્યો. ત્યારબાદ દિનપ્રતિદ્દિન શ્રી સૂરજ વ્હેન ધર્મારાધનમાં ખૂબ રકત બનવા લાગ્યા. ભૂતકાળની ગરીબ અવસ્થા અને તેને અંગેના અનુભવ પ્રવાહ પે સામાજિક ઉન્નતિ કરવામાં પરિણમ્યા. તેના પ્રતિકરૂપે પાલીતાણામાં હાલ જે શ્રાવિકાશ્રમ ચાલે છે તે સંસ્થાના પાયે સ્વ. હરકાર મ્હનની પ્રબળ પ્રેરણાથી સૂરજ વ્હેનનાં શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy