SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રસ્તાવ : વાસુદેવ અનતવીર્યનુ પ્રતિ વાસુદેવ સાથે યુદ્ધ. [ ૬૭ ] "" તેણીની પાસે આ પ્રમાણે તેના ગુણુ કહ્યા, કે રૂપ, ચતુરાઇ, ગંભીરતા, વી અને ઉદારતા વિગેરે અનંતવી ના સદ્ગુણ્ણા એક જિહ્વાવડ કહેવાને શક્ય નથી. વળી ક્ષમા માી )ને ધારણ કરતા જેણે ક્ષમા( પૃથ્વી )ને ધારણ કરતા કુટિલ શેષનાગને પણ સરળ અંગવાળા તેણે જીત્યેા છે, તથા વિશ્રુતિ (કાન રહિત) તે નાગને શ્રુતિ (કાન અથવા શાસ્ત્ર)વડે શાભતા તેણે જીત્યા છે. ” તે સાંભળીને હર્ષોંથી શમાંચિત થયેલી તેણીને જોઇને ક્રીથી તે ઓલ્યા કે “જો તને કૌતુક હાય, તે હમણાં જ તને તે બતાવું.” ત્યારે તેણીએ “ આમ ( ઘા એમ હૈ। ) ” એમ કહ્યું ત્યારે તે અને પેાતાના રૂપવાળા થયા. તેમને જોઈને તે એટલી કે–“હું તમારી આજ્ઞાને કરનારી જ છું." ત્યારે વિષ્ણુ ખેલ્યા કે જો એમ હાય તેા ચાલ, આપણે આપણી નગરીમાં જઈએ.' તે એવી કે- મારા પિતા તમારા પરાભવ કરશે.’ ત્યારે તે બન્નેએ તેને કહ્યુ` કે—તારે સર્વ પ્રકારે ભય પામવેા નહીં. તે અમારી સામે યુદ્ધમાં રહેવાને એક ક્ષણવાર પણ સમર્થ નથી.’ આવુ તેનુ' વચન સાંભળીને પ્રેમરૂપી પાશથી બંધાયેલી અને તેમનાં રૂપ તથા શોર્ય વડે આશ્ચર્ય પામેલી તે કન્યા તે બન્નેની સાથે ચાલી. પછી વિદ્યાવડે વિમાન કરીને તેના પર ચડીને આકાશમાં રહેલા અન ંતવીયે સભામાં રહેલા દમિતારિ રાજાને કહ્યું કે- ‘હૈ સામત, મંત્રો વગેરે જેએ રાજાના સેનાપતિએ હૈાય તે સવે સાંભળા કે–તમારા સ્વામીની આ પુત્રીનું હું હરણ્ કરું છું. તેવા ભાવથી તમારે ન કહેવુ" કે-અમારા અજાણતા ગ્રહણ કરી.' આ પ્રમાણે કહીને પરિવાર સહિત અનંતવી આકાશમાં ગયા (ચાલ્યા). તે સાંભળીને જાજવલ્યમાન કાપવડે ભયંકર પ્રતિવાસુદેવે કહ્યુ` કે- અરે રે ! આ દુરાત્માને જલદી ગ્રહણ કરો, ગ્રહણુ કરા.' ત્યારે ‘હે દુષ્ટ બુદ્ધિવાળા ! તું ક્યાં જઈશ ?' એમ હુંકાર શબ્દને કરતા ખેચરા (વિધાધરા) હાથમાં શસ્ર ગ્રહણ કરીને સિંહની પાછળ શિયાળીયાની જેમ તેની પાછળ દોડ્યા. ત્યારે તૃણુના સમૂહને વાયુની જેમ એક ક્ષણ વારમાં વિષ્ણુએ તેઓના ઉપદ્રવ (પરાભવ) કર્યા. પછી તેઓને તેવા પ્રકારના જોઇને દમિતાર રાજા ચાહ્યા, સૈન્યરૂપી કલેલાના સમૂહવડે વ્યાસ, હાથી, અશ્વ અને પત્તિરૂપી ગ્રાહ(મઘરમત્સ્ય)વડે સહિત, અને તેમના વિરાવ(શબ્દ)રૂપી મેધના નિવાળા જાણે કલ્પાંતકાળના સમુદ્ર હાય, તેવા તે ઢેખાતા હતા. પછી તેને આવતા જોઈને ભયથી વ્યાપ્ત થયેલી તે ભીરૂ ( શ્રી )ને આશ્વાસન આપીને તે અનંતનીચે શત્રુના નાશ કરવા સૈન્ય રચ્યું. તે વખતે તે પ્રતિવાસુદેવ અને વાસુદેવના અગ્રસૈન્યના યેહાના કલકલ શબ્દવર્ડ વ્યાપ્ત કજિયા થયા. તે વખતે શત્રુના સૈન્યના સુભટાએ ભાંગેલું પેાતાનું સૈન્ય જોઇને હરિ ( વાસુદેવ ) કાંઇક ચિંતાને વશ થયા. ત્યારે આ પ્રમાણે રત્ના ઉત્પન્ન થયાં,—વનમાલા ૧, ગદા ૨, ખ ૩, મણિ ૪, શ ંખ ૫ તથા ધનુષ્ય ૯ અને પ્રતિવાસુદેવનું' તે ચક્રરત્ન સાતમું પછી થશે. પછી અનંતવીર્ય શ ંખને લઇને મોટા ખળવટે તેને વગાડયો. તેના શબ્દવ તત્કાળ શત્રુનું સૈન્ય મૂર્છા પામ્યું. તે વખતે વિષ્ણુનુ પેાતાનું સર્વ સૈન્ય ઉત્સાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy