SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમા ગુણનું વર્ણન. ૧૩૩ क्षाराम्नस्तुल्य श्व च, नवयोगोऽखिलोमतः । मधुरोदक योगेन, समा तत्व श्रुतिः स्मृता ॥४॥ વાજા થતા રોષ, તિરસુલ્યા હતાં તા अन्नावेऽस्याः श्रुतं व्यर्थ, मसिरावनि कूपवत् ॥ ५॥ ખારા જળને ત્યાગ થવાથી અને મધુર જળને સવેગ મળવાથી જેમ બીજ અંકુરને ધારણ કરે છે, તેમ તત્વનું શ્રવણ કરવાથી પુરૂષ મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યકત્વને ગ્રહણ કરે છે. ૩ અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળની સમાન માને છે અને તત્ત્વનું શ્રવણ કરવું તેને મીઠા જળના સમાન કહ્યું છે. ૪ આ શ્રુતિ બોધરૂપ જળના પ્રવાહની સિરા સમાન છે. તે સંપુરૂષોને માન્ય છે. તત્ત્વ કૃતિના અભાવે સિરા વિનાની પૃથ્વીમાં કુપની પેઠે તે શ્રુતજ્ઞાન નકામું છે. ૫ ઈતિ શુશ્રુષાનું લક્ષણ આ પ્રમાણે છે – तरुणो सुही वियको, रागी पिय पण इणी जुओ सोलं। श्व जह सुरगीयं, त हिया समय सुस्सूसा ॥६॥ વૈવન અવસ્થાવાળે, નિરંતર સુખી, નિપુણ વજાદિ રાગને જાણ અને વહાલી પ્રાણપ્રિયાથી યુક્ત એ કઈ પણ પુરૂષ જેમ દેવતાના ગીતને શ્રવણ કરવાની ઇચ્છા રાખે છે, તેનાથી પણ અધિક જૈનાગમને શ્રવણ કરનારની ઇચ્છાવાળે હોય. ૬ સુંદર ધમરૂપ ગુણના સમૂહમાં અતિશય રમણ કરનારી ચિત્તની વૃત્તિવાળા સુદર્શન શ્રેણી આ ઠેકાણે ઉદાહરણમાં મુકવા. તે સુદર્શન શ્રેષ્ઠીને વૃત્તાંત આ પ્રમાણે છે – મગધ દેશમાં રાજગૃહ નામે પ્રધાન નગર હતું. તે નગરમાં પ્રજાનું પાલન કરવામાં અતિશય ઈચ્છાવાળે શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. જેના શુદ્ધ સમ્યકત્વને પાલન કરવાનું ત્રણ જગતને વિષે વિદ્વાન બીજાને સમ્યકત્વની વૃદ્ધિને માટે દષ્ટાંત આપતા હતા. તે નગરમાં અર્જુન નામે એક માળી વસતે હતે. તેને રૂપની સંપત્તિ વડે પ્રશંસા કરવા લાયક બંધુમતી નામે ભાર્યા હતી. તે અજુન માળી નગરના ઉદ્યાનમાં રહેલા અને પ્રાતીહાય યુક્ત મુદ્રપાણિ નામે યક્ષનું હિમેશાં પુષ્પના સમૂહથી પૂજન કરતો હતો. એક દિવસે તે નગરમાં આણંદના સાગરરૂપ અને ચિત્તના ઉત્સાહવાળા નગરના લેકે કઈક સારા મહોત્સવનો પ્રારંભ કરે છે. તે પ્રાતઃકાળે મ્હારાં પુષ્પો ઘણાં મેંઘા થશે એ વિચાર કરી તે અજુન માળી પોતાની ભાર્યાની સાથે પુષ્પના બગીચામાં ગયે. ત્યાં પુષ્પના સમૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy