SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશ ગુણ વર્ણન. ૧૧૯ જેની પાસે જોઈએ તેટલું ધન છે, અને આવક પણ સારી છે તેથી ભવિષ્યની આપત્તિને સંભવ ઘણે ભાગે છેડે રહે છે તેવા પુરૂષે આ ભવની પેઠે આવતે ભવ પણ સુખરૂપ થાય તેને માટે આવકમાંથી અડધો અડધ ધન દર વર્ષે હીસાબ કરી ધર્મ કાર્યમાં ખરચવું જોઈએ તેથી પણ કોઈ અવસરે અધિક ખરચ કરે તે પણ તેને અડચણ આવી પડતી નથી. બાકી આલેકનાં કાર્યો છે તેને અવશેષ રહેલા ધનથી યત્ન પૂર્વક કરવાં, વળી કહ્યું છે કે–દુનીયામાં વગર કરે ધનના ચાર ભાગીદાર થઈ જાય છે. અને તેમાં જે મુખ્ય ભાગીદાર જે ધર્મ છે, તેના ઉપર દુર્લક્ષ કરવામાં આવે તે બાકી રહેલા જે ત્રણ ભાગીદારે રાજા, ચાર અને અગ્નિ એ પ્રાયે ધનવાનની ઈચ્છા વિના પણ તે ધનને બલાત્કારથી પણ નાશ કરે છે, માટે ધનવાન પુરૂએ ધર્મ ઉપર વધારે લક્ષ આપી તેમાં ધન ખરચવા પ્રયાસ કરે જોઈએ. જે આવકના પ્રમાણમાં ખરચ કરવામાં ન આવે તે તેને કૃપણુતા રૂપ પદવીની પ્રાપ્તિ થાય છે, અને કૃપણો તે હમેશ પિષણ કરવા લાયક પિતાના આત્માને ઠગી દ્રવ્યનેજ ભેગું કરે છે, પરંતુ તે દ્રવ્યથી ધર્મને ઉપાર્જન કરતું નથી તે જ કારણથી કહ્યું છે કે – " नेह लोके नान्यलोके, न धर्मे नार्थकामयोः । નીપજે નારે, વાર્થ પતિ?” is શબ્દાર્થ–“કૃપણ પુરૂષ આલેકના, પરેલેકના, ધર્મના, અર્થ તથા કામના, ઉપકારના કાર્યમાં ઉભા રહેતા નથી.” I ૪ II ભાવાર્થ...આ સંબંધમાં સારા નિવાસી એક કડાકડી સુવર્ણના માલિક એક કૃપણ શ્રેષ્ઠીનું ઉદાહરણ છે તે આ પ્રમાણે છે – ઉજજયિની નગરીમાં વિકમ રાજા રાજ્ય કરતે હતે. એક વખતે રાજસભામાં નટેએ અપૂર્વ નાટક કર્યું, તે વખતે રાજસભામાં બેઠેલા એક વાળીઆએનને એક બીજે ભેટ આપ્યું. તે અવસરે નટેએ કહ્યું કે, “એક ગણું દાન અને સહસ ગણું પુણ્ય.” આ વાક્ય શ્રવણ કરી રાજાએ પુછયું કે આ કેમ સંભવે? ત્યારે નટેએ કહ્યું કે- પારક નગરમાં પણના ઘરે જઈને જુવે. પછી કેતુક જેવાની ઈચ્છાવાળો રાજા પારામાં ગયે, ત્યાં લેકે પાસે કૃપણુના ઘરની પૃચ્છા કરી. લેકેએ કહ્યું કે, તેના ઘરને વેગળું નાખી તેનું નામ પણ લઈશ નહીં, આજ તને ભેજન મળશે કે નહીં? તેને પણ સંશય છે, એમ કહી લેકેએ તેને ત્યાં જતાં અટકાવ્યું તે પણ રાજા તેને ઘેર ગયે, ત્યાં પણને દેરડાં વણવા વિગેરે ખરાબ કામ કરતે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy