SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વયંભૂવાસુદેવનું ચરિત્ર, ૧૬૩ ¢¢ 16 "9 એક વખતે તાડ અને ગરૂડના ચિન્હવાળા તે બને બંધુએ નગરની બાહેર આવેલા ઉદ્યાનમાં સાથે ગયા. ત્યાં ઘણાં દ્રવ્યેાથી ભરપૂર એક મેટા લશ્કરની છાવણી તેમના જોવામાં આવી. તે જોઈ ભદ્ર ખળભદ્રે પેાતાના ભાઇ સ્વયંભૂ વાસુદેવને કહ્યું, “ ખંધુ, જીવા, આ કોઇ રાજાનું રત્નયુક્ત, સુશોભિત અને વિભૂષિત શરીરવાળું માટું કટક પડેલું છે. ” આ સાંભળી સ્વયંભૂ વાસુદેવે કહ્યું ફક્ત ઘાસના આહાર ઉપર આશ્રય લેનારા લેાકેામાં આ વનની અંદર આવું. કટક કેવુ હશે ? તે કાંઇ સમજાતું નથી. સ્વયંભૂનાં આ વચન સાંભળી મંત્રીને પુત્ર તેના બધા ખબર મેળવી લાવ્યેા અને તેણે વાસુદેવને આ પ્રમાણે કહ્યું, “શશિસૌમ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરકની ઉપર હાથી, ઘેાડા વિગેરેનું આ મેદુ સૈન્ય એક મેટા દડરૂપે મેાકલ્યુ છે. ” તે સાંભળી સ્વયંભૂ વાસુદેવે તે મંત્રિપુત્રને કહ્યું, “ ક્ષમાધારીના કરમાં દંડ શાભાને પ્રાપ્ત કરે છે. ” તે સાંભળી મત્રિપુત્રે પુનઃ જણાવ્યું, “ હે ! રાજકીય વ્યાપારમાં થયેલે આ ચક્રવર્તીએના દંડ પણ શાભાને આપનારા થાય છે, તે પછી આપણે પાતેજ રાજાપણું અને ચક્રવનીપણું ગ્રહણ કરી લઇએ. આવા આવી પડેલા આ દંડના ત્યાગ શી રીતે કરી શકાશે?’’ મંત્રિપુત્રનાં આ વચના સાંભળતાંજ તરત તે મને ભદ્ર અને સ્વયંભૂએ પેાતાના ઉગ્ર સુભટને આ પ્રમાણે આજ્ઞા કરી કે, “ આ સૈન્યમાં જેટલું હાય, તે બધું ખળાત્કારે લઈ ચે, ” તેમની પ્રેરણાથી નિરાધ વગરના તે ચેાદ્ધાએ ક્રેધ લાવી વિવિધ પ્રકારના હથીઆરા લઈ એવા છુટ્યા કે તેઓએ સામે યુદ્ધ કરવા આવેલા સુભટને આંધી લીધા અને હર્ષોંથી તે સન્યનું સર્વાંસ્વ ખાંચી લીધું. તેએમાંથી કેટલાએક મુખ્ય પુરૂષ જીવ લઇને નાગી ગયા અને તેમણે આવીને મેરક પ્રતિવાસુદેવની આજળ તે વૃત્તાંત જાહેર કચે.. તે સાંભળી પ્રતિવાસુદેવ મેક ક્રોધાતુર ખની પેાતાના તાબાના રાજાઓને આ પ્રમાણે કહેવા લાગ્યા, “ અરે રાજાએ, આજે સુતા સિંહને બળાત્કારે કેણે જગાડયા ? અથવા આ સુતેલા સપના મુખમાં કાણે લાકડી નાખી ? અને નીરાંતે બેઠેલાં વાઘની પાસે જઇ ‘ હે વત્સ, ’એમ કેણે કહ્યું ? જે પુરૂષે સ્થાનમાં રહેલા એવા મને સુખે ભેટ ધરવાની આ ચેાજના કરી છે; તે પુરૂષે પેાતાનું સવ અહિતજ કર્યું છે, જેમ કીડીઆને પાંખા આવે તે તેમના મૃત્યુનું કારણ થાય છે, તેવીજ રીતે મારા દંડ ગ્રહણ કરવા નાટે તે પુરૂષનું આ પરાક્રમ અન્યું છે. ” પ્રતિવાસુદેવ મેરકનાં આવાં વચન સાંભળી મંત્રી ખેલ્યા “મહારાજા, એવા તેા કેઇ બુદ્ધિના ભંડાર રૂદ્રરાજા જાગ્યા છે. “દ્ધિજિન્હેં ૧ અહિં એવા અર્થ છે કે, જે ક્ષમાધારી-રાન્ત હોય છે, તેમના કરમાં દંડ-શિક્ષા ૐ.ભી ઉડે છે. બીો અર્થ-જે ક્ષમાધારી મુનિએ હેાય છે, તેમના કરમાં દંડ-દાંડી શેભે છે. ૨ દિજિષ્ણુ એટલે સર્વે પક્ષે એલ્યુ ફેરવનારા દુના. ૬-મહાદેવ સર્યોથી યુક્ત હોય છે પક્ષે કરાળ દુ ાથી યુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy