SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ હોવાનુ પ્રમાણસિદ્ધ છે, તેા એથી એ સહુજ સમજી શકાય છે કે ઉપસુક્ત ‘પ્રરૂપણા ’પ્’ચકર્ષણથી આડી જાય છે. એથી એ અશાસ્ત્રીય છે, ત્યાજ્ય છે. એવી અનીતિની ખઢી ધાર્મિક જીવનમાં સ*ભવેજ કેમ ? મુરુગનાથનુજ્ઞા , વગેરે હરિભદ્રાચાય નાં ધખિન્તુગત વચનેા દીક્ષાનું કાય` માતા-પિતા આદિની અનુજ્ઞા પૂર્ણાંક થવાનું ફરમાવે છે. આ મહાન્ ફરમાનને તરછોડી નસાડી-ભગાડી દીક્ષા આપવી એ અધમ અને પાપ આચરણ છે. ‘ પ્રવચનસારાહાર નો અન્દર ( મુદ્રિત પુસ્તકના ઉત્તર ભાગમાં ૨૩૧ મા પાને ) દીક્ષાને અાગ્યે અઢાર જાતના અતાવ્યા છે. ત્યાં અઢારમી વાત ‘ શૈક્ષ –નિષ્ફટિકા' ની સૂકી છે. ‘શૈક્ષ-નિષ્ફટિકા એટલે ‘શૈક્ષ – નુ–દીક્ષાના ઉમેદવારનુ નિમ્ફેટિકા એટલે અપહરણ. આમ શિષ્યાપાર, શિષ્યચારી કરવાની સમ્ર મનાઈ જાહેર કરી છે. ત્યાં સ્પષ્ટ લેખે છે કે, · માતાપિતા આદિની પરવાનગી ન હોય તેા દીક્ષા આપવી અનુચિત છે. ' અનુચિત કેમ છે ? એના ખુલાસામાં તે સ્થળે ગ્રન્થકાર બે કારણ દર્શાવે છે: માતાપિતા વગેરેને કમબન્ધ થાય અને અદત્તાદાન વગેરે દાષા લાગે. ’ આથી કેટલુ· ચાખ્ખુ લખાણુ જોઇએ ? કેટલી સ્પષ્ટ ભલામણુ છે. દીક્ષા જ્યારે સ્વયં પવિત્ર અને પાપનિવૃત્તિરૂપ મગલ કાય' છે, · કરતાં વાતાવરણુ ખરેખર ઉજ્જવળ અને પ્રપુલ્લ હોવુ અમ‘ગલભૂત ખખેડા, ધમાલ અને ધાંધલ કેવી ? દીક્ષા લેનાર પવિત્ર, ઉજ્જવળ અને સાચા મુમુક્ષુ હાય તો તેમનુ દીપી નિકળે! પણ જ્યાં ભીરુતા, મેહ, અધીરાઇ અને ક્ષુદ્ર પ્રકૃતિ હોય છે ત્યાં દીક્ષાના ભવાડા જગમત્રોશીએ ચઢે છે, અને એથી જૈન ધમ પર જગ ઉપહાસ વરસે છે. તે પછી તેને અ‘ગીકાર જોઇએ. ત્યાં પછી અને દેનાર બન્ને દીક્ષા—કાય કેવુ... Jain Education International 6 જરા ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે, પ્રભુ શ્રીમહાવીર દીક્ષા ગ્રહણ કરવા અગાઉ એ વર્ષાં ગૃહસ્થ-વેષમાં યતિજનના ક્રિયા–માગ નુ' અનુપાલન કરે છે. એ શા માટે ? એમ કરીને ભગવાન જગત્ની સામે એક આદશ રજી કરે છે. અને તે એ કે, દીક્ષા ગ્રહણ કરવા અગાઉ અમુક વખત સુધી ત્યાગ-માગના અભ્યાસ કરવા ઉપયાગી છે. પ્રભુનુ એ આચરણુ ‘પંચમ કાળ' સમીપ હોવાથી ખાસ અથ`સૂચક છે. એમાંથી ભાવી પ્રજાને, ઉચિત અભ્યાસ પછો ચારિત્ર–મન્દિરમાં પ્રવેશ કરવાનું સૂચન છે. ઉચિત અભ્યાસ કર્યાં પછી ચારિત્ર–મન્દિરમાં પ્રવેશ કરવે એ સરસ રીતિ છે. ભગવાન્ મહાન સમથ છે. તેમને અગાઉ કંઇ અભ્યાસ કરવાની જરૂર નજ હાય. છતાં પણ તે રીતિ પર ચાલીને ભગવાન્ મુમુક્ષુ જનને સારુ માગ પદ્ધતિની લાઇન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy