SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઝઝs જનિનૈતિકદમા प्रजापुरम्नादुपढौकनेन । स्वामिभनेकान्तमहौषधस्य विचोपकायोमनमागनामि ॥ * એકાન્ત-દુર્નતિરૂપ મહારોગમાં સંપડાયેલ પ્રજા આગળ, હે સ્વામિનું ! અનેકાન્તદર્શનરૂપ મહાન ઔષધ મૂકવાથી “વિકોપકારી તરીકેના આસન પર તું વિરાજમાન થયો છે. मनाग्रहोन्मत्तविरोधवात. प्रचारसन्तप्तजगत्प्रजामु- । ગયા શનૈત્તિ-મુનિ સપા જા જાદુની છે મનાયડુ-હુઠવાદ-જનિત ઉન્માદી કલાના ઉષ્ણુ વાતાવરણથી સનમ બનેલ જગની પ્રજા પર તે અનેકાન્તદશનરૂપ અમૃતનું સિંચન કર્યું છે. પ્રભુ! શાનિ પમાડવાને તારી માર્ગ ખૂબ અદૂભુત છે. *દેવાનૉ વિક સમાજનો વિવ: | म्याद्वाद एप त्वदुपज्ञ उचोऽ નિશ્વાન-નામના ગામનાથ: || હવિશ્વ-હિનૈષિની અપેક્ષાએ યથાસ્થિત વિચારણા, સમન્વયષ્ટિએ : વિવેક એ તારે પ્રકાશેલ ઉચ્ચ સિદ્ધાન્ત “સ્યાદ્વાદ” છે. જેનું બીજું નામ અનેકાન્તવાદ છે. प्रशान्तवाही समभावमलं स साम्यवादोऽपि मतां प्रसिद्धः । * मम्पोच्य सिद्धान्तमिमं महान्त मानेषु मुख्यो जगतां मतोऽमि ॥ અસિદ્ધાન્તવાદ જનતામાં શાન્તભાવનું વાતાવરણ ઉપજાવનાર છે. અને એથી જ એ સમભાવનું મૂડી છે. એટલા માટે અને એને “સામ્યવાદ” પણ કહે છે. આ મહાન્ સિદ્ધાન્તનું પ્રવચન કરવાથી જગતના આતેમાં નારૂં મુખ્ય સ્થાન ગવાયું છે. * * ****** मलपकृत्या यदिहास्ति नित्यं तदेव पर्यायवशादनित्यम्। इत्यं विविच्याऽऽदयतः समाधि વિવાદિન રાત્રપુરામાં રે I પિરિ=ગાસનમ્ | વિશ્વમુક્યા यत्र तथाविध वा आसनम् । x | મૂલ પ્રકૃતિ (દ્રવ્ય)થી જે નિત્ય છે તે જ પર્યાય-દષ્ટિએ અનિત્ય છે. આમ વિવેચન કરીને વિવાદીઓનું સમાધાન કરનાર તારૂં કૌશલ ઉત્તમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy