________________
'
તેમના છેવટના ‘ પુજ્જીસન” દરમ્યાન પુણ્યનાં તથા પાપનાં કૂળ વર્ણવતાં ૫૫ અધ્યયને અને ૩૬ અણુપૂછ્યા પ્રશ્નોનું વિવરણ કરીને નિર્વાંગુ પામ્યા. કલ્પલતા ’- કાર જણાવે છે કે એ ૩૬ પ્રશ્નોનું વિવરણ એ જ ‘ ઉત્તરાધ્યયનસૂત્ર ’. જૈન આગમેામાં ‘૩૬ અધ્યયને!' અને ‘ અણપૂછ્યા પ્રશ્નો’ એ મને વિશેષા લાગુ પડે તેવા ખીજે કાઈ ગ્રંથ ન હાવાથી તે માન્યતા સ્વીકારવામાં વાંધે લાગતા નથી. ઘણાં આગમેાની શરૂઆત એવી રીતે થાય છે કે, જંબુસ્વામીએ સુધર્મસ્વામીને પ્રશ્ન પૂછ્યો હોય અને સુધર્મસ્વામી એ પ્રશ્નના જવાળમાં તે આગમ કહી બતાવતા હોય. પરંતુ ઉત્તરાધ્યયનમાં તેવું કાંઈ જણાતું અધ્યયને તે અણુપૂછ્યા પ્રશ્નોનું વિવરણ ' એવું વિશેષણ અધબેસતું આવે છે. અલબત્ત બીજા, સેાળમા અને એગણત્રીસમા અધ્યયનમાં સુધર્મસ્વામીએ જ બુસ્વામીને ઉદ્દેશેલા મનાતા કેટલાક પ્રાસ્તાવિક શદે છે, જેમકે : પરંતુ તે બધું
નથી; તેથી તેનાં
<
શ્રુતમ્ મયાયુમંતૅન મળવતા માઘ્યાતમ્ ।
કાઈ એ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હેાય એવું નથી.
4
"
આ ઉપરાંત, ‘ઉત્તરાધ્યયન ' નામના જે અ નીકળી શકે તેમ છે, તે ઉપરથી પણ ઉપરની દલીલને ટેકા છે. ‘ ઉત્તરકાંડ,’ ‘ ઉત્તરખંડ,’ ‘ ઉત્તરગ્રંથ,’
મળે
>
ઉત્તરવલ્લી ' વગેરે પ્રયાગામાં ‘ઉત્તર' શબ્દ ‘પછીનું ’* છેવટનું' એવા અમાં વપરાયા છે. એટલે ‘ ઉત્તરાધ્યયન’ ને અશ્ છેવટનાં અંતિમ અધ્યયને ' થાય. સૂત્ર' શબ્દ તે। જૈન અને બૌદ્ધો
"
એવે
શાસ્ત્રગ્રંથ
'
4
Jain Education International
➖➖
For Private & Personal Use Only
6
www.jainelibrary.org