SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસાદાણી શ્રીપ નાથજી બીકાનેર મારવાડમાં ગાડી પાનાથ અને ચીંતામણી પાર્શ્વનાથનાં એ મેટાં દેરાસર છે. ૧૪૦ થરાદમાં ગેાડી પાર્શ્વનાથનું દેરાસર છે. રાધનપુરમાં પણ ગાડી પાર્શ્વનાથનું મોટું દેરાસર છે. સુરતમાં નગરશેઠનું જે દેરાસર કહેવાય છે તે પ્રતિમા કે જે મેારવાડામાં ગાડી પાર્શ્વનાથની પ્રતિમા સંવત ૧૮૬૨ માં પ્રગટ થયાં હતાં ત્યાં શેઠે યાત્રા કરવા સારૂ સંધ કાઢ્યા. ભાવીની મરજીથી શેઠાણીને તે વખતે સુવાવડ હતી અને શેઠે ચાક્કસ મુહૂત્તે તા સઘ કાઢયા. જેથી શેઠાણીને હૈયામાં અહુ વàાપાત થયો. “ પૂના પાપ કર્મના ઉદયયો મને સુવાવડ આવી અને ભગવંતના દનમાં મને અંતરાય થયા ” એમ બહુ જ પશ્ચાત્તાપ કરતાં અધિષ્ઠાયકના પ્રભાવથી ત્યાં પ્રતિમાજી પ્રગટ થયાં અને શેઠાણીને દન થયાં. શેઠાણીએ દČન કરી ભક્તિના ઉલ્લાસથી પોતાના મૂલ્યવત હાર ભગવંતને કૐ પહેરાવ્યેા. તે હાર સાથે જ પાછાં પ્રતિમાજી પોતાના મૂળ સ્થાનકે મારવાડામાં પ્રગટ થયાં. ત્યાં સઘવી ડાહ્યાભાઈ સધ લઈને મારવાડે આવ્યાં અને ભગવતનાં દર્શોન કર્યાં. તે વખતેતેમણે પેાતાનેા હાર એળખ્યા અને વિચાર્યું કે “આ હાર મારા જણાય છે તે પ્રભુને કાણે પહેાત્મ્યા હશે ? ” ,, પછી અનુક્રમે ઘેર આવી તપાસ કરી તેા તેમને ખબર પડી કે પ્રભુએ પેાતાની સ્ત્રીને પ્રગટ થઇ દ ન દીધાં. જેથી કિતએ કરીને પેાતાની સ્ત્રીએ પહેરાવ્યેા હતા એમ ખખર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy