SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના ૨૪૭ તથા બીજાઓને સમ્યક પ્રકારે પ્રરૂપ્યું છે અને આપેલું છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. છ ખંડેની અખંડ રાજ્યલક્ષ્મીને પણ તજીને ચકવત્તીઓએ જેને સમ્યક પ્રકારે અંગીકાર કરેલું છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જેને સ્વીકાર કરવાથી દમક વગેરે છે પણ ત્રણે લેકમાં સર્વજનેથી પૂજનીક થાય છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જેનું પાલન કરનારા મુનિશ્વરને ચરણે દેવેંદ્રો તથા દાનવેંદ્રો પણ આનંદ સહિત નમન કરે છે, તે ચારિત્ર જગતમાં જયવંતુ વર્તે છે. જે અનંતા ગુણોવાળું હોવા છતાં પણ મુનિશ્વરેએ આગમમાં સત્તર પ્રકારનું તથા દશ પ્રકારનું વર્ણવ્યું છે, તે ચારિત્રને હું પ્રાપ્ત થાઉં છું. પાંચ સમિતિઓ, ત્રણ ગુપ્તિઓ તથા શાંતિ વગેરે, અને મૈત્રિ વગેરે ભાવનાઓ જેની સિદ્ધિને સાધે છે, તે ચારિત્રને હું પ્રાપ્ત થાઉં છું. [ દેશવિરતને સર્વવિરતિ જે, ગૃહિ યતિ ને અભિરામ; તે ચારિત્ર જગત જ્યવંતુ, કીજે તાસ પ્રણામ રે. ભવિકા સિદ્ધચક પદ વંદો-૩૬ તૃણુ પરે જે ષખંડ સુખ કંડી, ચક્રવર્તી પણ વરીઓ; તે ચારિત્ર અક્ષયસુખ કારણ તે મેં મનમાંહે ધરી રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે-૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy