SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કથામંજરી “આપણે બંને તે સુવર્ણપુરુષના સ્વામી થઇએ.” એવે વિચાર કરીને તેએ ઝેર ભેળવેલું અન્ન લઇ મિત્ર પાસે આવ્યા. ગામ બહાર રહેલા બંને જણાએ પણ તેવી જ ઈચ્છાથી તે અન્ન લઇ આવ્યા કે તરત જ એચિંતા હલ્લા કરીને, ગામમાં ગએલા બંને જણાને મારી નાખ્યા. પછી ઝેર વાળું અન્ન ખાવાથી તે બંને જણા મૃત્યુ પામ્યા. અંતે તે ધને આ પ્રમાણે અનર્થ કર્યો. ૨૬૦ ધન સર્વદા અનર્થ કરનાર જ છે, છતાં પણુ જે તેના વ્યય સન્માર્ગે કરવામાં આવે તે તે લાભદાયી છે. માટે ધનનું ભણું સુપાત્ર દાન જ છે; તે સમજીને શાણા પુરુષા એ અનર્થકારી ધન ઉપર માહ નહિ રાખતાં, તેના સન્માર્ગે ઉપયેગ કરવા જેઈ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy